અયોધ્યામાં લાંબા સમયનું સપનું પૂર્ણ થઇ રહ્યું છે, બાબરી મસ્જિદ ગુલામીનું પ્રતીક- મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે લાંબા સમયનું સપનું હવે પૂર્ણ થઇ રહ્યું...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે લાંબા સમયનું સપનું હવે પૂર્ણ થઇ રહ્યું...
અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહને બે શંકરાચાર્યોનું સમર્થન મળ્યું છે. કાંચી અને શૃંગેરીના શંકરાચાર્યોનું કહેવું છે કે આ સમારોહ હિંદુ રીતિ-રિવાજો...
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ...
દેશમાં અત્યારે બે મોસમ જોવા મળી રહી છે, અમુક ઠેકાણે ઘણીવાર પારો ૩૬ ડિગ્રીને પણ પાર કરી જાય છે, તો...
ભગવાન રામના જન્મસ્થળ છત્તીસગઢથી રામલલ્લા માટે 21 કિલો ચાંદીની 31 પાદુકા આવી છે. ત્યાંથી આવેલા ભક્તોએ તેને કારસેવકપુરમ ખાતે રામ...
ગાંધીનગરના દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોની હાલત ગંભીર હોવાનું પણ...
અમદાવાદમાં ઉત્તરાયણની સાંજે સુરજ ઢળતાની સાથે જ આકાશમાં પતંગની જગ્યા ફટાકડાએ લીધી. લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી. તુક્કલ પર પ્રતિબંધ...
પોરબંદરથી જૂનાગઢ પ્રવાસમાં આવેલી એક વિદ્યાર્થિનીનું ફનવર્લ્ડમાં આકસ્મિક મોત નિપજતા ચકચાર મચી છે. શાળાના વિદ્યાર્થીઓ સૂરજ ફન વર્લ્ડમાં વિવિધ રાઈડની...
ઉત્તરાયણના દિવસે અંબાજી મંદિરમા એક માઈભક્તે સોનાનો હાર ભેટ આપ્યો હતો.સોનાના હાર સાથે બુટી નંગ જડિતનો હાર ભેટ આપવામાં આવી...
ગુજરાતની આશ્રમશાળાઓમાં શિક્ષકો સહિત અન્ય સ્ટાફની ઘટ મુદ્દે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. આરાજદારે રાજ્યની આશ્રમશાળાઓમાં શિક્ષકોની ઘટ, રસોઈયાની ઘટ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.