dharmendravaghela

dharmendravaghela

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

ઠાકરેએ મુખ્યમંત્રી બનવું હતું- એકનાથ શિંદે : શિંદેની સરકાર જનરલ ડાયરની સરકાર- ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં મંગળવારનો દિવસ શક્તિ પ્રદર્શન અને આરોપ-પ્રત્યારોપનો દિવસ રહ્યો હતો. દશેરાના દિવસે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ...

પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ દુર્ઘટના મામલે મુખ્યમંત્રીએ આપ્યો તપાસનો આદેશ

જી.પી. ઈન્ફ્રાસ્ટ્રકચરના સાત ડિરેક્ટર અને ચાર એન્જિનિયર સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

પાલનપુર આરટીઓ સર્કલ પર બની રહેલા બ્રિજ નીચે ઉભેલા રિક્ષામાં સવાર એક યુવક અને રિક્ષામાંથી ભાગવા જતા એક યુવકનું મોત...

નીતિ બનાવી અને બધાને સમાન રીતે લાગુ કરો

શાંત મણિપુરમાં અચાનક આ આગ કેવી રીતે લાગી? – મોહન ભાગવત

રેશિમબાગ મેદાનમાં RSS પ્રમુખ મોહન ભાગવતે કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. મોહન ભાગવતે કહ્યું- કેટલાક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ...

આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં થશે 562 રજવાડાંના વંશજોનું સન્માન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ

આઝાદી પછી પહેલી વાર ગુજરાતમાં થશે 562 રજવાડાંના વંશજોનું સન્માન : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડાંના વિલીનીકરણ માટે જાણીતા છે. વર્તમાન સ્થિતિએ રાષ્ટ્ર વિરોધી પરિબળો સક્રિય થયા છે...

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કાર્ડિયાક ઇમર્જન્સીના 673 કોલ!

નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કાર્ડિયાક ઇમર્જન્સીના 673 કોલ!

આદ્યશક્તિની આરાધનાના નવ દિવસના તહેવારમાં રાજ્યની 108 ઈમર્જન્સી સર્વિસને છેલ્લા 8 દિવસમાં 673 ઈમર્જન્સી કોલ આવ્યા હતા, જેમાં છાતીમાં દુખાવાની...

પેસેન્જર અને માલગાડી ટ્રેન વચ્ચે અકસ્માત, 15ના મોત, 100થી વધુ ઘાયલ

પેસેન્જર અને માલગાડી ટ્રેન વચ્ચે અકસ્માત, 15ના મોત, 100થી વધુ ઘાયલ

બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના ઘટી છે. કિશોરગંજમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી ધડાકાભેર અથડાઈ હતી જેમાં 15 મુસાફરોના મોત નિપજ્યા છે. જ્યારે...

Page 940 of 945 1 939 940 941 945