સમાચાર

તળાજાના શેળાવદરમાં પવનચક્કી વિરોધની અદાવતમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયોઃ ઇજાગ્રસ્ત ખેડૂતનું મોત

ભાવનગર,તા.૭ તળાજા તાલુકાના શેળાવદર ગામે થોડા દિવસ અગાઉ પવનચક્કી પ્રોજેક્ટના વિરોધ બાબતે થયેલી મારામારીનો બનાવ હવે હત્યામાં પરિણમ્યો છે. આ...

Read more

જગ્યા હોય તે ઘરના દરેક આંગણામાં કરંજ, ચંપાના વૃક્ષો વાવોઃ દેવેન શેઠ

ભાવનગર,તા.૭ ઈશ્વરકૃપાથી ચોમાસાની મોડી મોડી પરંતુ શાનદાર શરૂઆત થઈ છે. આ વર્ષ આપણે એટલી ગરમી જોઈ છે તેની ઉપરથી આવનારા...

Read more

શહેર ભાજપ દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ પખવાડીયા અન્વયે ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયું.

ભાવનગર,તા.૬ એક દેશમેં દો વિધાન, દો નિશાન, દો પ્રધાન નહીં ચલેગાના આર્શદ્રષ્ટા અને ૩૭૦ હટાવવાના સ્વપ્નદ્રષ્ટા એવા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ૨૩...

Read more

ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીઃ ભરતનગરના ૪૦ જર્જરિત મકાનો પર ફેરવાયું બુલડોઝર

ભાવનગર,તા.૭ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ૩,૭૦૦થી વધુ જર્જરિત મકાનો વર્ષોથી મોત સમાન ઝળુંબી રહ્યા છે. આ ગંભીર...

Read more

નાનભા શેરીમાં જર્જરિત દીવાલ ધરાશાયીઃ કાટમાળ રસ્તા પર ફેલાતાં વાહનચાલકો પરેશાન

ભાવનગરઃ શહેરના દાણાપીઠ પાછળ, નાનભા શેરીમાં એક જર્જરિત દીવાલ ધરાશાયી થતાં રસ્તા પર ઈંટ-પથ્થરનો કાટમાળ ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં...

Read more

ગોહિલવાડના જળાશયોમાં પાણીની હેલીઃ શેત્રુંજી અને માલણ ડેમ બાદ અન્ય ૩ ડેમ ઓવરફ્‌લો થવામાં

ભાવનગર,તા.૭ ભાવનગર સિંચાઈ યોજના વર્તુળના ફ્‌લડસેલ દ્વારા જિલ્લાના તમામ નાના-મોટા જળાશયોની સપાટીના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં થયેલા...

Read more

અમદાવાદમાં લોન ભરપાઈ કરવા માટે એક મહિનાની માસૂમ દીકરીને વેચવાનો કારસો

અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં એક 19 વર્ષીય માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની એક પરિચિત મહિલાએ રૂ. એક લાખની...

Read more

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

ગુજરાત પર એકથી વધુ ચોમાસું સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા...

Read more

ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ ઉપર કરાયો હુમલો

હોર્મુઝની સામુદ્રધુનીમાં ઓમાનના દરિયાકાંઠા નજીક એક ઓઇલ ટેન્કર અને કોમર્શિયલ જહાજ પર હુમલો થયો છે. બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું...

Read more

મણિપુરમાં આસામ રાઇફલ્સના કાફલા ઉપર હુમલો : બે જવાન થયા શહીદ

મણિપુરમાં ઉગ્રવાદીઓએ આસામ રાઇફલ્સના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો, જેમાં બે જવાનો શહીદ થયા હોવાના અહેવાલ છે. આ...

Read more
Page 1 of 1262 1 2 1,262