સમાચાર

કેનેડામાં શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ૯ લોકોના મોત

કેનેડાના બ્રિટિશ કોલંબિયાના ટમ્બલર રિજમાં એક માધ્યમિક શાળામાં મોટા પાયે ગોળીબાર થયાના અહેવાલો છે. ગોળીબારમાં હુમલાખોર સહિત નવ લોકો માર્યા...

Read more

રાજસ્થાનના દૌસામાં ડીવાઈડર ઠેકીને ટ્રક સાથે કાર અથડાતા છ યુવાનોના મોત

રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા છ યુવાનોના મોત થયા છે.યુવાનો એક લગ્ન પ્રસંગમાં હાજરી...

Read more

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

ભાવનગર,તા.9 ભાવનગરની સરકારી સાર તખ્તસિંહજી હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગ ખાતે કાર્યરત નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં દાખલ થયેલા ચાર...

Read more

ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા ઠળિયા ગામ નજીક અકસ્માત, પતિ પત્નીનું મોત

તળાજા તાલુકાના દિહોર ગામના રહેવાસી દલપતભાઈ ખાટાભાઈ દિહોરા અને તેમની પત્ની કાંતુબેન દલપતભાઈ દિહોરા ટુ-વ્હીલર ઉપર દવા લેવા માટે ઠાડચ...

Read more

અમેરિકામાં ટ્રમ્પનું MEGA બાદ હવે વિદેશી હસ્તક્ષેપ રોકવા નવું SAVE સૂત્ર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના સનસનાટીભર્યા નિર્ણયથી વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અગાઉ 'MAGA' બાદ હવે તેઓ 'SAVE' (સૂચિત...

Read more

ભારત અને ૬ આરબ દેશ વચ્ચે થશે મુક્ત વેપાર કરાર

ભારતે પહેલા યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા અને પછી અમેરિકા સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપ્યું....

Read more

પંજાબના જલંધરમાં આપ નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા

પંજાબના જાલંધરમાં ગુરુદ્વારાની બહાર AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વહેલી સવારે ગોળીબારના અવાજથી સમગ્ર વિસ્તારમાં...

Read more

વિમાની સેવા રામભરોસે : એર ઇન્ડિયાના ૭૦ ટકા વિમાનોમાં ટેકનિકલ ખામી

એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓને લઈને સરકારે સંસદમાં જણાવ્યું કે, એરલાઇનના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી...

Read more

સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલા બાંગ્લાદેશ અમેરિકા સાથે કરશે વ્યાપાર કરાર

અમેરિકા અને બાંગ્લાદેશ આગામી ૦૯ ફેબ્રુઆરીએ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાના છે, જે 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીના માત્ર ૭૨...

Read more

ભારતીય અર્થતંત્રનો મજબૂત દેખાવ : રેપો રેટ યથાવત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ત્રણ દિવસની બેઠક બાદ MPC ના નિર્ણયોની જાહેરાત કરી છે. આરબીઆઈ ગવર્નરે જણાવ્યું...

Read more
Page 1 of 1192 1 2 1,192