સમાચાર

નાગનેશ ગામે પરીણીત યુવતીનો આપઘાત પિયર પક્ષે દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે 28 વર્ષીય યુવતી તુલસીબેન ગોપાલભાઈ ભોજવીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ ઘટનાને પગલે...

Read more

વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમમાં જોડાશે સ્કાઉટ ગાઈડ – રોવર રેંજર અને શિક્ષકો.

21 જૂન સમગ્ર વિશ્વ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સંઘ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના...

Read more

શાંતિ કરાર માટે અમેરિકાએ ભારે દબાણ અને દાવપેચ અજમાવ્યા : મોજતબા ખામેનેઇ

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવા અને ડીલ થઈ ગયા પછી, ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈનું પહેલું નિવેદન સામે...

Read more

આતંકવાદનો રાજ્ય નીતિ તરીકે ઉપયોગ કરનાર દેશ સહયોગની અપેક્ષા રાખી શકે નહીં

ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. ભારતે 1960 ની સિંધુ જળ સંધિને આજના સમયમાં જૂની અને...

Read more

વાયદા બજારમાં સુનામી : સોનામાં ૨૬૦૦ અને ચાંદીના ભાવમાં રૂ.૭૦૦૦નો કડાકો

વૈશ્વિક બજારમાં બદલાતા આર્થિક સમીકરણોની સીધી અસર ભારતીય કોમોડિટી માર્કેટ પર જોવા મળી છે. એમસીએકસ પર સોના અને ચાંદીના ભાવમાં...

Read more

ભારતીય શેરબજાર ખુલતાની સાથે ૮૦૦ પોઈન્ટનો કડાકો

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત ભારે નિરાશાજનક રહી છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતોને કારણે કારોબારની શરૂઆત...

Read more

છેલ્લા એક દાયકામાં ભારતની કુલ નિકાસ આશરે 441 અબજથી વધીને 863 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી: અજય ભાદુ,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા એક દાયકામાં ભારતના વેપાર અને નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. નીતિગત સુધારાઓ,...

Read more

શિક્ષકે સગીર વયની પૂર્વં વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

અલંગ પોલીસ સ્ટેશનની ટીમે એક સગીરવયની પૂર્વ વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા શિક્ષકને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની...

Read more

ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં એસપીના નેતૃત્વમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલીંગ

આગામી મહોરમ તથા રથયાત્રાના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક ડો. નિતેષ પાંડેયની અધ્યક્ષતામાં એરિયા...

Read more

વલ્લભીપુરમાં ‘પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા’માં ૫૪૦ ખેડૂતોએ મેળવ્યું માર્ગદર્શન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત વલ્લભીપુરના વાઘેશ્વરી માતા મંદિર પરિસર ખાતે...

Read more
Page 1 of 1245 1 2 1,245