સમાચાર

ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિર નજીક જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાયા

ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ધોળનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં મોડી રાત્રે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને ઉમરાળા પોલીસે રંગેહાથ...

Read more

કોસમોસ ઇન્સ્ટિટ્યૂ’ પર સ્ટેટ GSTના દરોડા:.૧.૫ કરોડની કરચોરી ઝડપાઈ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગરમાં કરચોરો સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. શહેરની જાણીતી કમ્પ્યુટર ક્લાસિસ સંસ્થા 'કોસમોસ ઇન્સ્ટિટ્યૂટ' ના જુદા-જુદા...

Read more

મુસ્લીમ સમાજના મહોરમ પર્વ નિમિત્તે શહેરમાં ૩૪ સહિત જીલ્લામાં ૧૨૮ તાજીયા કાલે પડમાં આવશે

મુસ્લીમ બિરાદરોના પવિત્ર મહોરમ તહેવાર નીમીત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઈમામહુસૈન રદી.અલ્લાહો આલા અનહો અને જાનિસાર સાથીદારોની કરબલાના મેદાનમાં થયેલી...

Read more

સી.સી.ટી.વી. અને ‘નેત્રમ’ પ્રોજેક્ટની મદદથી ભાવ. પોલીસે વેપારીને નાણાં પરત અપાવ્યા

ભાવનગર રેન્જ આઈ.જી. રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. એન. ગોહિલના માર્ગદર્શન...

Read more

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

ઉત્તરી કેલિફોર્નિયાની એક લાઈબ્રેરીમાં સોમવાર સાંજે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને એક બાળકી ઘાયલ થઈ છે....

Read more

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, દેશમાં ચાલી રહેલો ઈથેનોલ બ્લેન્ડિંગ (મિશ્રણ) પ્રોગ્રામ વૈજ્ઞાનિક રીતે માન્ય છે...

Read more

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

દિલ્હીમાં માર્ચ માસમાં લાગેલી ભયાનક આગની દુર્ઘટના લોકો હજુ ભૂલી શકયા નથી. ત્યારે આજે તકીયા કાલે ખામાં લાગેલી આગમાં ત્રીસ...

Read more

મુંબઈમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું

મુંબઈ અને ઉપનગરોમાં મંગળવાર રાતથી જ પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે અનેક ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે...

Read more

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા તળિયે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ અને સૈન્ય નીતિઓને લઈને ખુદ અમેરિકામાં જ ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે. એક તરફ...

Read more

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

શાશ્વત તીર્થ પાલીતાણાના તળેટી રોડ પર આવેલ નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાની વિધિનો મંગલમય પ્રારંભ થયો છે. મુનિ યશોવર્ધનજી મહારાજ, મુનિ...

Read more
Page 1 of 1250 1 2 1,250