સમાચાર

ભાવનગર ખાતે ત્રીશક્તિ આર્ટ આયોજિત પ્રદર્શન ખુલ્લુ મુકાયું

ભાવનગરના સરદારનગર ખાતે આવેલી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરીમાં ત્રિ શક્તિ આર્ટ આયોજિત ભારતભરના 75 જેટલા ચિત્ર અને ફોટોગ્રાફરનો પ્રદર્શન ખુલ્લું...

Read more

વિશ્વ યોગ દિવસ–2026 નિમિત્તે શહેર વ્યાપી યોગ કાર્યક્રમો

ભારત સરકારના આયુષ મંત્રાલય તથા ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ–2026ની...

Read more

નાગરિકોને ગ્લોબલ સ્તરની આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરેમળી રહે તેમ સંકલન સાધીને કામ કરવા મંત્રી વાઘાણીની તાકીદ

ભાવનગર શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા અને પ્રજાલક્ષી પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા ભાવનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ...

Read more

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

શિવસેનાની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉદ્ધવ ઠાકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાવુક અંદાજમાં કાર્યકર્તાઓને કહ્યું કે, 'જો...

Read more

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાનારી શાંતિ સમજૂતી અટકી હતી. તેની બાદ અમેરિકા, કતાર અને ઈરાનની મધ્યસ્થીના લીધે...

Read more

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને પગલે, વૈશ્વિક સ્તરે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ દરિયાઈ માર્ગ પર ફરીથી ધમધમાટ શરૂ...

Read more

લંડનમાં બે પેસેન્જર ટ્રેન સામસામે ટકરાતા પાયલટનું મોત : ૯૦ મુસાફરો ઘાયલ

બ્રિટનની રાજધાની લંડનથી આશરે 90 કિલોમીટર દૂર આવેલા બેડફોર્ડ વિસ્તારમાં શુક્રવારે સાંજે એક અત્યંત દર્દનાક ટ્રેન અકસ્માત સર્જાયો છે. સામસામે...

Read more

રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવારના વર્ગો માટે જોડાયેલા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

તાજેતરમાં કંડકટરની ભરતીમાં અરજી કરતા સમયે પ્રોવિઝનલ ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ હોય તો અરજી થઈ શક્તિ હતી.પરંતુ હવે તે અરજી કરતા...

Read more

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી ગેરકાયદેસર બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા...

Read more

ભાવનગર વૃદ્ધાશ્રમના નવા આધુનિક કિરણભાઈસંઘવી વૃદ્ધનિકેતન બિલ્ડીંગનું રવિવારે ઉદ્ઘાટન

ભાવનગરનું વૃધ્ધાશ્રમ છેલ્લા ૫૦ વર્ષોથી કાર્યરત છે. તે સમયે વૃધ્ધાશ્રમની સ્થાપના શહેરના સામાજિક કાર્યના અગ્રણી એવા માનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં...

Read more
Page 1 of 1246 1 2 1,246