પાલીતાણામાં અસામાજિક તત્વોના આતંક સામે આજે રાત્રીના પાલડીમાં જૈન સંઘોની થશે બેઠક

પાલીતાણા શત્રુંજય મહાતીર્થ ઉપર અસામાજિક તત્વો દ્વારા ગુંડાગીર્દી કરીને બોર્ડ તેમજ સીસીટીવી કેમેરા માટે લગાવેલા થાંભલાઓ તોડી નાખવાની બનેલી ગંભીર...

Read more

ભાવનગરમાં સતત ત્રીજા દિવસે રહેલુ વાદળછાયુ વાતાવરણ

વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની કરેલી આગાહીના પગલે છેલ્લા છ દિવસથી ભાવનગર સહિત રાજ્યભરના અનેક જિલ્લાઓમાં લઘુતમ...

Read more

સરદાર પટેલના ૭૨માં નિર્વાણ દિવસે પિલગાર્ડન ખાતે ત્રિવીધ કાર્યક્રમ યોજાયા

ભાવનગર શહેર અને જિલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃત્તિઓ કરતા સરદાર યુવામંડળ ભાવનગર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના ૭૨માં નિર્વાણદિને શહેરના સરદારબાગ...

Read more

ત્રીજી નેશનલ યોગાસન સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે શાળા નં.૫૨ના વિદ્યાર્થીઓ

યોગાસનની પાઠશાળા ગણાતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા નંબર ૫૨, અક્ષર પાર્ક, ભાવનગરમાં યોગ ગુરુ તરીકે સેવા આપતા ભગીરથભાઈ દાણીધારિયા અને...

Read more

જુના વૃદ્ધાશ્રમના વડીલોનું કરાવાયું સ્થળાંતર

ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં આવેલ જૂના વૃદ્ધાશ્રમનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હોય,ટ્રસ્ટી મંડળ દ્વારા આ સ્થળે નવું બિલ્ડીંગ બનાવવાનો ર્નિણય કરવામાં...

Read more

બિહારમાં ઝેરી દારૂ પીવાને લીધે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા અઢી લાખની સહાય

ગત દિવસોમાં બિહારના સરન જીલ્લાના છાપરા, મશરખ, આમોર અને મઢોરા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાને કારણે ૫૦ લોકોના મૃત્યુ થયા છે....

Read more

આધેવાડામાં કેટરિંગનો વ્યવસાય કરતા યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ ઉપર ચાર શખ્સે નજીવી બાબતે હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં...

Read more

નંદાલય હવેલી સરદારનગરમાં શનિવારે ઉજવાશે શ્રીગુસાંઈજીનો પ્રાગટ્યોત્સવ

આગામી ૧૭ ડીસેમ્બર શનિવારે વિઠ્ઠલનાથજી શ્રીગુસાંઈજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં નંદાલય હવેલી પર વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થશે. સરદારનગર...

Read more

ભાવનગરમાં સતત બીજા દિવસે ધાબડીયુ વાતાવરણ

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં તારીખ ૧૧ થી ૧૫ ડિસેમ્બર દરમિયાન કમોસમી માવઠાની અસર થશે તેવી...

Read more
Page 93 of 177 1 92 93 94 177