કેજરીવાલ આજે મુખ્યમંત્રી પદ પરથી આપશે રાજીનામું

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી સોમવારે સીએમ આવાસ પર બેઠક યોજાઈ હતી. અરવિંદ કેજરીવાલે...

Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 74મો જન્મદિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે રાજનેતાઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે....

Read more

નૌશેહરા ગામની ફટાકડાની ફેક્ટરીમાં જબરદસ્ત વિસ્ફોટ : 4ના મોત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં નૌશેહરા ગામની ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે રાત્રે ભયંકર વિસ્ફોટ થયો હતો, જેના કારણે 4 લોકોના મોતનિપજ્યા છે અને...

Read more

કોલકાતા રેપ કેસ : મમતાએ ડોક્ટરોની 3 માંગણીઓ સ્વીકારી, પોલીસ કમિશનર સહિત 4 અધિકારીઓને હટાવાશે

કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટરની રેપ-હત્યાનો વિરોધ કરી રહેલા ડૉક્ટરો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે બેઠક યોજાઈ હતી. લગભગ 11:50 વાગ્યે મમતા...

Read more

એરફોર્સને મળશે આગ દર્શાવતું એરક્રાફ્ટ

ભારતમાં બનેલ હાઈટેક તેજસ માર્ક- ટુ 2025માં તેની પ્રથમ ઉડાન ભરી શકે છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ રાજસ્થાનના જોધપુરમાં એક કાર્યક્રમ...

Read more

નકલી વીઝા બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ; અત્યાર સુધીમાં 4 થી 5 હજાર નકલી વીઝા બનાવવામાં આવ્યા

દિલ્હી પોલીસએ નકલી વીઝા બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી છેલ્લા પાંચ વર્ષથી દિલ્હીના તિલક નગર વિસ્તારમાં ચાલી રહી...

Read more

ભારે વરસાદથી તબાહી : મેરઠમાં 10 અને સમગ્ર રાજ્યમાં 14 લોકોના મોત

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અતિશય વરસાદના કારણે 10 લોકોના મોત થયા છે. રાહત કમિશનરની ઓફિસ દ્વારા જારી...

Read more

મોદી 3.0માં વન નેશન-વન ઇલેક્શન લાગુ થશે?

ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળમાં વન નેશન-વન ઈલેક્શન લાગુ કરશે. વાસ્તવમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ...

Read more

બનાસકાંઠાના 40 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ-યમુનોત્રી માર્ગ પર ફસાયા

ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના લીધે મુસીબત ઉભી થઇ છે. ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે...

Read more
Page 182 of 515 1 181 182 183 515