સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય, કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્ય અને પ્રખ્યાત કવિ-ગીતકાર ગુલઝારને 58મો જ્ઞાનપીઠ પુરસ્કારઅર્પણ કર્યો. કવિ-ગીતકાર ગુલઝાર ‘સ્વાસ્થ્ય સમસ્યાઓ’ને...

Read more

દેશ અને સેના PM મોદીના ચરણોમાં નતમસ્તક છે

મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો હજુ શાંત થયો નથી. ત્યાં હવે રાજ્યના ડેપ્યુટી સીએમ જગદીશ દેવડાના વિવાદાસ્પદ નિવેદનથી...

Read more

‘Let’s visit J&K’ કેમ્પેઇન શરૂ : દેશના 2400 ટ્રાવેલ એજન્ટ પહેલગામને પ્રમોટ કરશે

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને કારણે તેના ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો...

Read more

ઓપરેશન સિંદૂરમાં ભારતે 15 બ્રહ્મોસથી પ્રહાર કર્યા હતા

ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાની એરબેઝ પર 15 બ્રહ્મોસ ફાયર કર્યા હતા. સંરક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા એક સૂત્રએ સમાચાર એજન્સી ANIને...

Read more

એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે કરી વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે તેમના અફઘાન સમકક્ષ અમીર ખાન મુત્તાકી સાથે વાત કરી. આ દરમિયાન, ભારતે અફઘાનિસ્તાન દ્વારા બંને...

Read more

લખનઉમાં ચાલતી AC બસમાં આગ, 5 જીવતા સળગ્યા

ઉત્તરપ્રદેશના સાદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ-વે પર આવેલા ગામ મિઢાવલી પાસે ચાલતી સ્લીપર બસમાં આગ લાગી ગઈ હતી. દિલ્હીથી બિહાર...

Read more

ભારત-મ્યાનમાર સરહદ પર સેનાએ 10 ઉગ્રવાદીઓને ઉતાર્યા મોતને ઘાટ

મણિપુરના ચંદેલ જિલ્લામાં અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી...

Read more

યોગી સરકારે અત્યાર સુધીમાં 225 મદરેસા, 30 મસ્જિદો, 25 ધાર્મિક સ્થળો અને છ ઇદગાહ સામે કરી કાર્યવાહી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર, નેપાળને અડીને આવેલા જિલ્લાઓમાં ગેરકાયદેસર અતિક્રમણ અને માન્યતા પ્રાપ્ત ન હોય તેવા ધાર્મિક સંસ્થાઓ સામે...

Read more

ત્રાલના જંગલોમાં જૈશના 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. આ વિસ્તારમાં...

Read more
Page 75 of 515 1 74 75 76 515