સમાચાર

ફ્રાન્સના વડાપ્રધાન ફ્રાંસ્વા બેરો અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા, આજે આપશે રાજીનામું

ફ્રાન્સમાં સોમવારે ભારે રાજકીય ઉથલ-પાથલ જોવા મળી હતી.વડાપ્રધાન ફ્રાંસ્વા બેરોની સરકાર સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી. આ પગલાંથી પ્રમુખ...

Read more

નેપાળમાં હિંસક દેખાવોમાં 20ના મોત બાદ પણ હજુ અશાંતિ

નેપાળમાં સોમવારે સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે યુવા (Gen-Z રિવોલ્યુશન)નો દ્વારા કરવામાં આવેલા હિંસક દેખાવોને કારણે પરિસ્થિતિ વધુ વણસી...

Read more

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

પંજાબના લુધિયાણામાં સતલજ નદીના વધતા જળસ્તરને કારણે પૂરનો ભય વધુ ગંભીર બન્યો છે. સસરાલી ગામ નજીક બાંધવામાં આવેલા બંધ છેલ્લા...

Read more

અગલે બરસ તું જલ્દી આના

અનંત ચતુર્દશી એટલે ભગવાન અનંતના આવિષ્કારનો દિવસ.વિઘ્નહર્તા દેવ ગણેશજીની દસ દિવસ દરમિયાન આરાધના કર્યા બાદ આજના પવિત્ર દિવસે ગણશજીને ભાવભરી...

Read more

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ વર્ષના અંતે યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની બેઠકમાં ભાગ નહીં લે. તેમના બદલે વિદેશમંત્રી એસ....

Read more

આંધ્ર પ્રદેશમાં રહસ્યમય બીમારીથી ૨૦ વ્યક્તિના મોત, સરકારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગુંટુર જિલ્લાના તુરાકાપાલેમ ગામમાં છેલ્લા બે મહિનામાં રહસ્યમય બીમારીથી ઓછામાં ઓછા 20 લોકોના મૃત્યુ...

Read more

વર્તમાન સ્થિતિ તણાવયુક્ત છતાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ : ટ્રમ્પ

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સતત તણાવ શરૂ છે. આવી સ્થિતિમાં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના...

Read more

ખેડૂતવાસમાં બંધ ઘરમાં ધોળા દિવસે હાથફેરો કરનાર તસ્કર પાડોશી નીકળ્યો

ભાવનગર,તા.6 શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેદુતવાસ રાજપૂત વાડામાં બે દિવસ પૂર્વે ધોળા દિવસે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના...

Read more

પાલિતાણા નજીક વિસર્જન માટે જતા ભાવિકોને નડ્યો અકસ્માત, એક મહિલાનું મોત

ભાવનગરના પીપરડી ગામની મહિલાઓ ગણેશ વિસર્જન માટે જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું....

Read more
Page 114 of 1245 1 113 114 115 1,245