સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશ : 19 મૃતદેહો કોના એ રહસ્ય

એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી કુલ 268 લોકોના મોત નીપજ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા...

Read more

ડીજીસીએનો મોટો નિર્ણય, 15 જૂનથી ઉડાન પહેલા ફરજિયાત કરવી પડશે ટેક્નિકલ તપાસ

અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં 260થી વધુ લોકોના મોત થયા હતા. ભારતના ડીજીસીએ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો...

Read more

અમદાવાદ સિવિલમાં 230 લોકોના DNA સેમ્પલ લેવાયા

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ચૂક્યા છે પરંતુ, હજી DNA રિપોર્ટ આવવાનો બાકી હોય મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ...

Read more

ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો

ઇઝરાયલે સતત બીજા દિવસે ઈરાન પર હવાઈ હુમલો કર્યો. શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલી લડાકુ વિમાનોએ ફરીથી ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન...

Read more

અમેરિકાએ ગેરકાયદેસર ઈમિગ્રેશન સામેની ઝુંબેશ ઉગ્ર બનાવી

અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્સીઓ સામે અમેરિકાએ કડક પગલાં જાહેર કર્યા છે. ગેરકાયદેસર ઈમિગ્રેશન કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા...

Read more

ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો શરુ

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં...

Read more

જ્યોતિ બાદ વધુ એક યુટ્યૂબર ‘યાત્રી ડોક્ટર’ રડારમાં

હરિયાણાની યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસી કરતાં પકડાયા બાદ વધુ એક યુટ્યૂબર હેડલાઇન્સમાં છે. આ યુટ્યૂબરનું નામ નવાંકુર ધનખર...

Read more

આતંકી સૈફુલ્લાહના શરીરને પાક. ધ્વજમાં લપેટી અંતિમયાત્રા

રવિવારે પાકિસ્તાનના સિંધમાં અજાણ્યા બંદૂકધારીઓએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી રઝાઉલ્લાહ નિઝામાની ઉર્ફે અબુ સૈફુલ્લાહ ખાલિદની ગોળી મારીને હત્યા કરી દીધી. તે 2006...

Read more
Page 163 of 1246 1 162 163 164 1,246