સમાચાર

ભારતના ભવ્ય ઉદયનું રામ મંદિર સાક્ષી બનશે : મોદી

ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં મંદિર નિર્માણનું સદીઓનું સ્વપ્ન સાકાર થયું છે, ત્યારે ભારતના ભવ્ય ઉદય તથા વિકસીત રાષ્ટ્રનું આ...

Read more

16 ફૂટ મોટી ભગવાન શ્રીરામની મૂર્તિને ડાયમંડથી સજાવવામાં આવી

સુરત માર્કેટ ઉપર યુવાનોમાં ઉત્સવનો માહોલ દેખાયો. નાના ભૂલકા દ્વારા રામાયણ ના કેટલાક કાંશો મંચ ઉપર ભજવવામાં આવ્યા હતા. ચારે...

Read more

ફૂલોથી સજેલી અયોધ્યાનગરી પાછળ છે વડોદરાવાસીઓની મહેનત

રામ મંદિરમાં પા્રણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે અને અયોધ્યામાં રામ મંદિરની 500 વર્ષની અભિલાષા પૂરી થઈ છે. આ સમગ્ર...

Read more

શિકાગો પાસે 7 લોકોની ગોળી મારી હત્યા

અમેરિકામાં ફરી ફાયરીંગની ઘટના બની છે, શિકાગો પાસે બે અલગ-અલગ મકાનોમાં થયેલા ગોળીબારમાં લગભગ 7 લોકોના મોત થયા છે. પોલીસે...

Read more

કાશ્મીરથી લઈ કેરળમાં શાનદાર ઉજવણી

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી દેશ આખાએ દિવાળીના માફક ઉજવણી કરી હતી. રામનગરી અયોધ્યામાં જ નહીં, પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી...

Read more

પાદરાના ભોજ ગામે રામની શોભાયાત્રામાં પથ્થરમારો

22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા. રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના...

Read more

ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર 32 શખ્સો સામે ફરિયાદ દાખલ

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે રવિવારે મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટોળાને કાબૂમાં લેવા...

Read more

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવાસ્થાને દીપ પ્રગટાવ્યા

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ ગુજરાત સહિત દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. ત્યારે અમદાવાદ સહિત ઠેર ઠેર જગ્યાએ સાંજ ઢળતા ઘરે...

Read more

શ્રદ્ધાળુઓ માટે આજથી ખોલવામાં રામ મંદિરના કપાટ

રામલલાની ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પછી મંગળવારથી શ્રદ્ધાળુઓ માટે રામ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે. આજથી સામાન્ય લોકો પણ...

Read more

39 દિવસ બાદ ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં...

Read more
Page 633 of 1264 1 632 633 634 1,264