ગુજરાતમાં રાજ્ય કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જન્મ ભૂમિ અનંત અનાદિ વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે...
Read moreઅમદાવાદમાં આગામી 27 જૂને અષાઢી બીજે યોજાનારી રથયાત્રાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્લેન દુર્ઘટના બાદ અટકળો શરૂ થઇ...
Read moreલાંબા સમયથી જેણે ગુજરાતના રાજકારણમાં રાજકીય ગરમાવો સર્જ્યો હતો તે વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું...
Read moreગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન સાથે જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના પગલે મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે.તેના...
Read moreવિસાવદર તેમજ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે 19 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સવારે 7 વાગ્યાથી...
Read moreસોમવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે...
Read moreઅસહ્ય બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ચોમાસાની ઋતુનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થયું છે. ગત મોડી રાત્રે 2થી...
Read moreઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી દિવના ચાર અને ગીર ગઢડા તાલુકાના જરગલી ગામના એક વ્યક્તિ મળી કુલ પાંચ મૃતદેહ તેમના વતન પહોંચ્યા...
Read more12 મી જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ મૃતદેહોને તેમના સ્વજનોને સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી...
Read moreઅમદાવાદમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં 241 મુસાફરોના જીવ ગયા હતા. આ દુર્ઘટનાની રાહત કામગીરી દરમિયાન તંત્રને અનેક વસ્તુઓ...
Read more© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.