સુરત : મુખ્ય આરોપીએ મિત્રો સાથે બે દિવસ પહેલા ગણેશ પંડાલ પર પાણીના પાઉચ ફેંક્યા હતા

સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી...

Read more

સુરતની ઘટના બાદ વડોદરા પોલીસ એલર્ટ : ફૂટ પેટ્રોલિંગ સાથે ધાબાં પર ચેકિંગ

સુરતમાં રવિવારે બનેલી પથ્થરમારાની ઘટનાને પગલે વડોદરા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. ઉપરાંત મકાનો અને ધાબાઓનું ચેકિંગ...

Read more

મેઘમહેરથી ગુજરાતમાં વિક્રમી વીજ ઉત્પાદન

આ ચોમાસાની સિઝનમાં થયેલા મેઘથી જ્યારે ગુજરાત તરબતર છે ત્યારે પાણીની ભરપૂર આવકના લીધે ગુજરાતના ડેમ છલકાઇ રહ્યા છે. તેના...

Read more

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બર 2024ના રોજ ગાંધીનગર ખાતે 4થા વૈશ્વિક રિ-ઇન્વેસ્ટનું કરશે ઉદ્ઘાટન

કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, "નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (એમએનઆરઇ) 16 થી...

Read more

સૌરાષ્ટ્ર – કચ્છની 63માંથી 41 નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલાને સુકાન

રાજકોટ જીલ્લામાં જસદણ સિવાયની પાંચેય નગરપાલિકામાં ચૂંટણી પછીના પ્રથમ અઢી વર્ષ મહિલા પ્રમુખ : જામનગરમાં 4 માંથી 3, સુરેન્દ્રનગરમાં 5...

Read more

પોઈચા જેવા મંદિરના નામે કેટલા ઠગાયા તેનો ભેદ ઉકેલાશે

મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેનો બહાનો કાઢી રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતાં સ્વામી સહિત...

Read more

2200 કરોડના 3 ડાયમંડ ગણપતિ

સુરતના હીરાના ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયાએ વર્ષ 2002માં આફ્રિકાના બેલ્જિયમમાંથી ત્રણ રફ ડાયમંડની ખરીદી કરી હતી. ત્યારે તેના પિતાના સપનામાં આવ્યું...

Read more

સુરતમાં ગણેશ પ્રતિમા પર વિધર્મી કિશોરો દ્વારા પથ્થરમારો : વાહનો સળગાવ્યાં

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જો કે, મોડીરાત્રે કેટલાક વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ...

Read more

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જૈન-જૈનેતર નાગરિકોને “મિચ્છામી દુક્કડમ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને શનિવારે , 7 સપ્ટેમ્બરે ઉજ્વાનારા સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે.તેમણે...

Read more
Page 74 of 296 1 73 74 75 296