Tag: adhevada

કુંભમેળામાં અધેવાડા બહુચરાજીધામનાં ભગવાનદાસજીને મહામંડલેશ્વર પદવી એનાયત

કુંભમેળામાં અધેવાડા બહુચરાજીધામનાં ભગવાનદાસજીને મહામંડલેશ્વર પદવી એનાયત

તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર બહુચરાજીધામનાં ભગવાનદાસજીબાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે. મહાકુંભમેળામાં મહંત ગરીબરામબાપાનાં હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ ...

ઘોઘારોડ પર આવેલ કોમ્પ્લેક્સના ર્પાકિંગમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

ઘોઘારોડ પર આવેલ કોમ્પ્લેક્સના ર્પાકિંગમાંથી યુવકનો મૃતદેહ મળ્યો

ભાવનગરના લીંમડિયું વિસ્તારમાં આવેલ ઘોઘારોડ પોલીસ મથક સામેના કોમ્પલેક્ષના ર્પાકિંગમાંથી અધેવાડાના શ્રમજીવી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતે મળી આવતા પોલીસે તપાસ ...

શિવકુંજ આશ્રમમાં જ્ઞાનવાણી વ્હાવતા સીતારામબાપુ : માગી નહીં શકતા- જરૂરીયાતમંદને આપીએ એ જ કરૂણા

શિવકુંજ આશ્રમમાં જ્ઞાનવાણી વ્હાવતા સીતારામબાપુ : માગી નહીં શકતા- જરૂરીયાતમંદને આપીએ એ જ કરૂણા

સીતારામ બાપુના વ્યાસાસને શિવકુંજ આશ્રમે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં ૧૨૧ ભુદેવોએ પોથીની પુજા સાથે પુરૂ સુકતના પાઠથી નૃસિંહ પ્રાગટય ...

અધેવાડા શિવકુંજ આશ્રમમાં શ્રીમદ્દ ભાગવત કથાના પ્રારંભ પૂર્વે યોજાઇ વિશાળ પોથીયાત્રા

અધેવાડા શિવકુંજ આશ્રમમાં શ્રીમદ્દ ભાગવત કથાના પ્રારંભ પૂર્વે યોજાઇ વિશાળ પોથીયાત્રા

પૂ.સંત સીતારામબાપુની નિશ્રામાં એમના વ્યાસાસને યોજાયેલી શ્રીમદ્દ ભાગવત કથાની પોથીયાત્રામાં ૧૨૧ પોથી યજમાનો અને શાસ્ત્રીજીઓ સાથે વિશાળ જનમેદની સહિત પોથીયાત્રા ...