Tag: Ahmedabad

અમદાવાદના કુખ્યાત મનપસંદ જિમખાના, છારાનગર ને કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદે બાંધકામ ધરાશાયી

અમદાવાદના કુખ્યાત મનપસંદ જિમખાના, છારાનગર ને કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદે બાંધકામ ધરાશાયી

ગુજરાત પોલીસે ચાર મહાનગર સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી ...

મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહે ભેગો કર્યો હતો 100 કરોડનો દલ્લો

મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહે ભેગો કર્યો હતો 100 કરોડનો દલ્લો

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારની મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલા આવિશ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.104માંથી કુલ 100 કરોડથી વધુનો મુદ્દામાલ અને 1.37 કરોડ રૂપિયા ...

‘તંદુર’ હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

‘તંદુર’ હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી અને એરપોર્ટ પર ફરજ બજાવતી એક યુવતીની એરપોર્ટ નજીક આવેલી તંદુર હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી ...

સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા ક્રિશ દવેની લાશ મળી

સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા ક્રિશ દવેની લાશ મળી

અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનાલમાં 5 માર્ચને બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા ત્રણ વ્યક્તિમાંથી બે વ્યક્તિના મૃતદેહ ગુરુવારે ...

રાહુલ ગાંધી ગુજરાતમાં : કોંગ્રેસ કાર્યાલયમાં મિટિંગનો દોર, 9 કલાકમાં ધડાધડ 5 બેઠક કરશે

રાહુલ ગાંધી ગુજરાતમાં : કોંગ્રેસ કાર્યાલયમાં મિટિંગનો દોર, 9 કલાકમાં ધડાધડ 5 બેઠક કરશે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજથી(7 માર્ચ, 2025) બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે.લોકસભામાં ...

સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા 3 પૈકી 1ની લાશ મળી

સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબકેલા 3 પૈકી 1ની લાશ મળી

અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવા ગયેલા યુવકોમાંથી એક સગીર સહિત ત્રણ લોકો સ્કોર્પિયો કાર ...

અમદાવાદમાં મોર્નિંગ વોકમાં નીકળેલા 3 વડીલોના દોરા તૂટ્યા:

અમદાવાદમાં મોર્નિંગ વોકમાં નીકળેલા 3 વડીલોના દોરા તૂટ્યા:

અમદાવાદ શહેરમાં સક્રિય થયેલા ચેન સ્નેચરોએ બે વૃદ્ધા અને એક વૃદ્ધને ટાર્ગેટ કરી રૂ.3 લાખની કિંમતના સોનાના દોરા તોડી ધૂમ ...

614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ

614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ

આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનો મહાપર્વ છે. ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા. રાજ્યના ...

સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને એક અઠવાડિયામાં આપવામાં આવશે નોટિસ

સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને એક અઠવાડિયામાં આપવામાં આવશે નોટિસ

સનાતન ધર્મના દેવી-દેવતાઓના અપમાન કરવા અંગે 23 ફેબ્રુઆરીના સનાતન ધર્મના ધર્માવલંબીઓની અને સંતો વચ્ચે ગોષ્ઠીનું આયોજન અમદાવાદના મીઠાખળી ખાતે થયું ...

Page 5 of 33 1 4 5 6 33