Tag: BCCI

‘હું નિવૃત્તિ નથી લેવાનો…’ રોહિતે અફવાઓ પર મુક્યું પૂર્ણવિરામ

‘હું નિવૃત્તિ નથી લેવાનો…’ રોહિતે અફવાઓ પર મુક્યું પૂર્ણવિરામ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી પાંચમી ટેસ્ટમાં રોહિત શર્મા નથી રમી રહ્યો. રોહિત પ્લેઇંગ-11માં નથી, ત્યારે અનેક સવાલો ...

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ યથાવત

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ યથાવત

ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી ભારતમાં રમાશે. શુક્રવારે રાત્રે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી.પુરુષો માટે, વરિષ્ઠ ...

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ઝટકો: કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ મેચ ગુમાવી શકે છે

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલાં ઝટકો: કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ મેચ ગુમાવી શકે છે

ભારતનો ટેસ્ટ અને ODI કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. તેણે BCCIને જાણ કરી છે કે ...

ભારત રમવા નહીં જાય તો પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમાય : કાલે ICCની બેઠક

ભારત રમવા નહીં જાય તો પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમાય : કાલે ICCની બેઠક

પાકિસ્તાન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ગુમાવી શકે છે. કોલંબોમાં 19 જુલાઈથી ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની મહત્વપૂર્ણ બેઠકમાં ...

ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં નહીં UAEમાં

ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં નહીં UAEમાં

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ માત્ર એશિયાનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી અમીર અને શક્તિશાળી બોર્ડ છે, જેની શરતો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ...

ઋષભ પંતને મુંબઈમાં શિફ્ટ કરાશે, BCCIની મેડિકલ ટીમ કરશે સારવાર

ઋષભ પંતને મુંબઈમાં શિફ્ટ કરાશે, BCCIની મેડિકલ ટીમ કરશે સારવાર

ભારતીય ક્રિકેટ ટીમે વિકેટકીપર બેટર ઋષભ પંતની સારવાર માટે મુંબઈ શિફ્ટ કરી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પંતની ઈજાને ...

હારનો પડઘો: BCCIએ ચેતન શર્મા સહિત આખી સિલેક્શન કમિટીને હટાવી દીધી

હારનો પડઘો: BCCIએ ચેતન શર્મા સહિત આખી સિલેક્શન કમિટીને હટાવી દીધી

બીસીસીઆઈએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી વરિષ્ઠ પસંદગી સમિતિને હટાવી દીધી છે. BCCIની વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગી સમિતિનું નેતૃત્વ ચેતન શર્માએ કર્યું હતું. ...