Tag: bhavnagar

અટલબિહારી બાજપાઈના જન્મદિવસે ભાજપ દ્વારા સુશાસન દિવસ ઉજવાશે

અટલબિહારી બાજપાઈના જન્મદિવસે ભાજપ દ્વારા સુશાસન દિવસ ઉજવાશે

પૂર્વ વડાપ્રધાન 'ભારત રત્ન' અટલબિહારી બાજપાઈ જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા રવિવારે સિહોરમાં સુશાસન દિવસ ઉજવાશે. તાજેતરમાં ચૂંટાયેલા સુશાસનના સહયોગીઓ ભાજપના ...

શહેરના નિર્મળનગરમાં દબાણ હટાવવા તંત્રની કવાયત

શહેરના નિર્મળનગરમાં દબાણ હટાવવા તંત્રની કવાયત

ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ આટામિલની કંપાઉન્ડની દિવાલે આઠથી દસ કેબીનો ગેરકાયદે ખડકાઈ છે. જેને દુર કરવા તંત્રએ આજે વધુ એક ...

પેગેટ્‌સ રોગઃ હાડકાના આ રોગને સંબંધિત શું છે લક્ષણો, કારણો અને તાજેતરની સારવાર પ્રગતિ

પેગેટ્‌સ રોગઃ હાડકાના આ રોગને સંબંધિત શું છે લક્ષણો, કારણો અને તાજેતરની સારવાર પ્રગતિ

મજબૂત અને તંદુરસ્ત હાડકાં આપણને હલન-ચલન કરવામાં, મહત્વના અંગોનું રક્ષણ કરવામાં અને આપણને સશક્ત અને સ્વસ્થ રાખતા પોષકતત્વોની જાળવણી કરવામાં ...

ટી.સી.ટાવર કોમ્પ્લેક્સમાં દબાણ હટાવવા મામલે બબાલ: વેપારીઓએ માર માર્યાની પોલીસ ફરિયાદ

ટી.સી.ટાવર કોમ્પ્લેક્સમાં દબાણ હટાવવા મામલે બબાલ: વેપારીઓએ માર માર્યાની પોલીસ ફરિયાદ

ભાવનગરના જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ ટી.સી. ટાવર કોમ્પ્લેક્સમાં દબાણ હટાવવા મામલે થયેલ બાબલની ઘટનામાં કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા એડવાઈઝરે અન્ય ...

વિધર્મી શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા મામલે રાણપુર સજ્જડ બંધ

વિધર્મી શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા મામલે રાણપુર સજ્જડ બંધ

રાણપુરની રુકમણી કન્યાશાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શાળાના જ વિધર્મી શિક્ષક જાવેદ ચુડાસરાએ શારીરિક અડપલા કરી છેડતી ...

કોરોનાએ ચિંતા વધારી : આરોગ્ય તંત્ર સતર્ક, મ્યુ. કમિશનર સર ટી. દોડી ગયા

કોરોનાએ ચિંતા વધારી : આરોગ્ય તંત્ર સતર્ક, મ્યુ. કમિશનર સર ટી. દોડી ગયા

ભાવનગરમાં આમ તો કોરોનાના કેસ નથી પરંતુ ચીન સહિતના દેશમાં વધેલા કોરોનાના કહેરના પગલે કેન્દ્ર સરકાર સતર્ક બની છે અને ...

ભાવનગરમાં રવિવારે યોજાશે નોકરી ભરતી મેળો – ઇન્ટરવ્યૂ

ભાવનગરમાં રવિવારે યોજાશે નોકરી ભરતી મેળો – ઇન્ટરવ્યૂ

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને એમ.જે.કોલેજ ઑફ કોમર્સ- ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે ભરતીમેળો યોજાશે. આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૧૫ ...

પી.એમ.સ્કુલના આચાર્ય ધવલભાઇ દવેનું શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માન

પી.એમ.સ્કુલના આચાર્ય ધવલભાઇ દવેનું શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માન

તાજેતરમાં વડોદરાની પારુલ યુનિવર્સિટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો અને શ્રેષ્ઠ આચાર્યનું સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં ઘોઘા સર્કલ સ્થિત બી. એમ. ...

ગંગાજળિયા તળાવમાંથી શખ્સ બિયરના ૨૪ ટીન સાથે ઝડપાયો

ગંગાજળિયા તળાવમાંથી શખ્સ બિયરના ૨૪ ટીન સાથે ઝડપાયો

ભાવનગરના ગંગાજળિયા તળાવમાં આવેલ ફ્રુટ માર્કેટમાંથી બિયરના ટીન સાથે એક શખ્સની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી હતી. ગંગાજળિયા પોલીસ કાફલો ગત ...

મોબાઈલના વળગણને કારણે આંખના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો

મોબાઈલના વળગણને કારણે આંખના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો

મોબાઈલ અને કોમ્પ્યુટરનો ઉપયોગ ચિંતાજનક રીતે વધતા આંખોની બીમારી વધી રહી છે. હોસ્પિટલોમાં આંખના દર્દીઓની વધી રહેલ સંખ્યા તેનો પુરાવો ...

Page 54 of 120 1 53 54 55 120