Tag: canada

નિજ્જર હત્યા મામલે ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી : ટ્રૂડો

આજે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આપી શકે છે રાજીનામું

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આજે જ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. કેનેડિયન મીડિયાને ટાંકીને આ માહિતી સામે આવી ...

કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું

કેનેડાના નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું

કેનેડાના નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ...

ભારતે કેનેડાના ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો કર્યો ઇનકાર

ભારતે કેનેડાના ખાલિસ્તાનીઓને વિઝા આપવાનો કર્યો ઇનકાર

કેનેડા સાથે ચાલી રહેલાં રાજદ્વારી તણાવ વચ્ચે ખાલિસ્તાનીઓએ ભારત પર મોટો આરોપ લગાવ્યો છે. કેનેડાના એક સમાચાર અહેવાલમાં દાવો કરવામાં ...

કેનેડા ફરી બેકફૂટ પર : PM મોદી પર સવાલ ઉઠાવતા રિપોર્ટ પર ટ્રુડો સરકારે કહ્યું- કોઈ પુરાવા નથી

કેનેડા ફરી બેકફૂટ પર : PM મોદી પર સવાલ ઉઠાવતા રિપોર્ટ પર ટ્રુડો સરકારે કહ્યું- કોઈ પુરાવા નથી

કેનેડામાં એક અલગતાવાદી નેતાની હત્યાને ભારત સાથે જોડવાના પ્રયાસ બાદ બંને દેશો વચ્ચેના બગડતા સંબંધો વચ્ચે કેનેડાની સરકાર ફરી એકવાર ...

કેનેડાનો વધુ એક આરોપ : નિજજર હત્યા ષડયંત્રની મોદીને જાણ હતી!

કેનેડાનો વધુ એક આરોપ : નિજજર હત્યા ષડયંત્રની મોદીને જાણ હતી!

ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની આતંકવાદીઓ મુદે સતત વધી રહેલા તનાવમાં હવે કેનેડીયન અખબારોએ એવો દાવો કર્યો છે કે, 2023માં ...

કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાનો આરોપી પોલીસકર્મી દોષ મુકત

કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલાનો આરોપી પોલીસકર્મી દોષ મુકત

કેનેડા પોલીસે બ્રેમ્પ્ટન સ્થિત મંદિર પર થયેલા હુમલાના મામલામાં આરોપી પોલીસ અધિકારીને દોષમુકત જાહેર કરાયો છે. હુમલા બાદ પોલીસ ઓફિસર ...

અમિત શાહે કેનેડામાં હિંસા કરાવી : ટ્રૂડો સરકારનો ગંભીર આરોપ,

અમિત શાહે કેનેડામાં હિંસા કરાવી : ટ્રૂડો સરકારનો ગંભીર આરોપ,

કેનેડા સરકારે આરોપ લગાવ્યો છે કે તેમના દેશમાં શીખ અલગતાવાદીઓને નિશાન બનાવવાના ષડયંત્ર પાછળ ગૃહમંત્રી અમિત શાહનો હાથ છે. રોઇટર્સના ...

કેનેડાના PM ટ્રુડો સાથે મારા સીધા સબંધ ‘ખાલિસ્તાની આતંકી પન્નુની કબુલાત

કેનેડાના PM ટ્રુડો સાથે મારા સીધા સબંધ ‘ખાલિસ્તાની આતંકી પન્નુની કબુલાત

ભારત અને કેનેડામાં ચાલી રહેલા ટકરાવ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે પોતાના સંબંધને લઇને ...

નિજ્જર હત્યા મામલે ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી : ટ્રૂડો

નિજ્જર હત્યા મામલે ભારત વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી : ટ્રૂડો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર્યું છે કે ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ મૂક્યો ...

ટ્રુડોએ રાજદ્વારી વિવાદ માટે ભારતને જવાબદાર ગણાવ્યું

ટ્રુડોએ રાજદ્વારી વિવાદ માટે ભારતને જવાબદાર ગણાવ્યું

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકારના એજન્ટો પર સિક્રેટ માહિતી એકઠી કરવાનો, ટાર્ગેટ કિલિંગ કરવાનો, કેનેડિયન નાગરિકોને ધમકાવવાનો અને ...

Page 3 of 5 1 2 3 4 5