Tag: chhatisgarh

છત્તીસગઢમાં 30 નક્સલીઓને ઠાર

છત્તીસગઢમાં 30 નક્સલીઓને ઠાર

શુક્રવારે છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર કર્યા હતા. 28 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.આ એન્કાઉન્ટર દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર ...

નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 5 નક્સલવાદીઓ ઠાર

નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન 5 નક્સલવાદીઓ ઠાર

છત્તીસગઢના નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં ડીઆરજી જવાનો સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા છે. હજુ ઓપરેશન ચાલુ છે. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રુપ ...

શાબાશ, જોરદાર કામ કર્યું’ – અમિત શાહે સુરક્ષા દળોના વખાણ કર્યા

શાબાશ, જોરદાર કામ કર્યું’ – અમિત શાહે સુરક્ષા દળોના વખાણ કર્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છત્તીસગઢના કાંકેર જિલ્લાના માડ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળેલી મોટી ...

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આજે CM લેશે શપથ

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં આજે CM લેશે શપથ

મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ આજે - બુધવારે શપથ લેશે. સમાચાર એજન્સી પીટીઆઈએ ભાજપના ...

મધ્ય પ્રદેશ- છત્તીસગઢને જલ્દી મળશે નવા મુખ્યમંત્રી : રાજસ્થાનને લઇને પેચ ફસાયેલો

મધ્ય પ્રદેશ- છત્તીસગઢને જલ્દી મળશે નવા મુખ્યમંત્રી : રાજસ્થાનને લઇને પેચ ફસાયેલો

છત્તીસગઢને જલ્દી નવો મુખ્યમંત્રી મળી શકે છે. 10 ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં નવા ...

પીએમ મોદીએ છત્તીસગઢની દીકરીને પત્ર લખી જવાબ આપ્યો

પીએમ મોદીએ છત્તીસગઢની દીકરીને પત્ર લખી જવાબ આપ્યો

પીએમ મોદીએ છત્તીસગઢમાં પોતાનો સ્કેચ લઇને આવેલી આકાંક્ષા નામની દીકરીને પત્ર લખીને તેને આશિર્વાદ આપ્યા છે.પીએમ મોદી છત્તીસગઢના કાંકેરમાં એક ...

PM મોદીએ ચંદ્રગિરીમાં જૈન સંત વિદ્યાસાગરના લીધા આશીર્વાદ : મા બમલેશ્વરીના કર્યા દર્શન

PM મોદીએ ચંદ્રગિરીમાં જૈન સંત વિદ્યાસાગરના લીધા આશીર્વાદ : મા બમલેશ્વરીના કર્યા દર્શન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે છત્તીસગઢના રાજનાંદગાંવના ડોંગરગઢ પહોંચ્યા હતા. જૈન તીર્થસ્થળ ચંદ્રગિરિ પહોંચ્યા બાદ પીએમ મોદીએ જૈન સંત વિદ્યાસાગર મહારાજની ...

508 કરોડ રૂપિયાના આરોપ પર ભૂપેશ બઘેલે એજન્સીઓ અને ભાજપ પર નિશાન તાક્યું

508 કરોડ રૂપિયાના આરોપ પર ભૂપેશ બઘેલે એજન્સીઓ અને ભાજપ પર નિશાન તાક્યું

508 કરોડ રૂપિયાના આરોપ પર ભૂપેશ બઘેલે ટ્વીટ કરી જવાબ આપ્યો છે. ટ્વીટ કરી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રીય એજન્સીઓ ...