Friday, July 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શાબાશ, જોરદાર કામ કર્યું’ – અમિત શાહે સુરક્ષા દળોના વખાણ કર્યા

છત્તીસગઢમાં સાડા પાંચ કલાક ચાલ્યું એન્કાઉન્ટર : 29 નક્સલવાદીઓ ઠાર

dharmendravaghela by dharmendravaghela
2024-04-17 11:52:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છત્તીસગઢના કાંકેર જિલ્લાના માડ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળેલી મોટી સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે સુરક્ષા દળોના ઓપરેશનની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં જ દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે.
અમિત શાહે આગળ લખ્યું કે, “નકસલવાદ એ વિકાસ, શાંતિ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો સૌથી મોટો દુશ્મન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે દેશને નક્સલવાદના ડંખથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ. સરકારની આક્રમક નીતિ અને સુરક્ષા દળોના પ્રયાસોને કારણે આજે નક્સલવાદનો પ્રભાવ નાના ક્ષેત્ર સુધી જ રહ્યો છે. ટૂંક સમયમાં છત્તીસગઢ અને આખો દેશ નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે.
આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ 29 નક્સલીઓને ઠાર કર્યા છે. તમામ મૃતદેહો મળી આવ્યા છે. જેમાં નક્સલવાદી નેતા શંકર રાવ પણ સામેલ છે. આ અથડામણમાં BSFના ઈન્સ્પેક્ટર રમેશ ચૌધરી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. સુરક્ષા દળોની કામગીરીની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લખ્યું છે કે હું ઘાયલ થયેલા બહાદુર પોલીસકર્મીઓના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.
સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સાડા પાંચ કલાક સુધી અથડામણ ચાલી હતી. ડીઆઈજી ઈન્ટેલિજન્સ આલોક કુમાર સિંહે જણાવ્યું કે, આ અથડામણમાં BSF ઈન્સ્પેક્ટર રમેશ ચૌધરી સહિત ત્રણ જવાન ઘાયલ થયા છે. તેમાંથી 2 ડીઆરજી કર્મચારીઓ છે. સ્થળ પરથી 5 AK-47 મળી આવી હતી.

Tags: amit shah about encounterchhatisgarh
Previous Post

બદલો : ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં કર્યા હવાઈ હુમલા

Next Post

આજે સાંજે 6 વાગ્યે પ્રથમ તબક્કાનો પ્રચાર થશે શાંત

dharmendravaghela

dharmendravaghela

Related News

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું
તાજા સમાચાર

દક્ષિણ ગુજરાતમાં અવિરત મેઘવર્ષા : જનજીવન ખોરવાયું

July 23, 2026
ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ
તાજા સમાચાર

ઉમરગામમાં ૨૪ કલાકમાં ૩૬ ઇંચ વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

July 23, 2026
ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાન ઉપર અમેરિકાના મિસાઈલ હુમલા : બે લોકોના મોત

July 23, 2026
Next Post
આજે સાંજે 6 વાગ્યે પ્રથમ તબક્કાનો પ્રચાર થશે શાંત

આજે સાંજે 6 વાગ્યે પ્રથમ તબક્કાનો પ્રચાર થશે શાંત

હવે 250 કીમીથી અધિકની સ્પીડ સાથેની સ્વદેશી બુલેટ ટ્રેન દોડશે

હવે 250 કીમીથી અધિકની સ્પીડ સાથેની સ્વદેશી બુલેટ ટ્રેન દોડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.