છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. અહીં બે કાર વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં એક માસૂમ બાળક ...
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. અહીં બે કાર વચ્ચે થયેલી સામસામેની જોરદાર ટક્કરમાં એક માસૂમ બાળક ...
છત્તીસગઢ રાજ્યમાં દારૂ વેચાણમાં કથિત ગેરરીતિઓ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તપાસ કરી રહી છે. આ ...
છત્તીસગઢના બાલોદ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે. ડોંડી પોલીસ ...
શુક્રવારે છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર કર્યા હતા. 28 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.આ એન્કાઉન્ટર દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર ...
છત્તીસગઢના નારાયણપુર-દંતેવાડા સરહદી વિસ્તારમાં ડીઆરજી જવાનો સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા છે. હજુ ઓપરેશન ચાલુ છે. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રુપ ...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે છત્તીસગઢના કાંકેર જિલ્લાના માડ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળેલી મોટી ...
મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ અને છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ આજે - બુધવારે શપથ લેશે. સમાચાર એજન્સી પીટીઆઈએ ભાજપના ...
છત્તીસગઢને જલ્દી નવો મુખ્યમંત્રી મળી શકે છે. 10 ડિસેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં નવા ...
પીએમ મોદીએ છત્તીસગઢમાં પોતાનો સ્કેચ લઇને આવેલી આકાંક્ષા નામની દીકરીને પત્ર લખીને તેને આશિર્વાદ આપ્યા છે.પીએમ મોદી છત્તીસગઢના કાંકેરમાં એક ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે છત્તીસગઢના રાજનાંદગાંવના ડોંગરગઢ પહોંચ્યા હતા. જૈન તીર્થસ્થળ ચંદ્રગિરિ પહોંચ્યા બાદ પીએમ મોદીએ જૈન સંત વિદ્યાસાગર મહારાજની ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.