Tag: Congress

અમિત ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવતા કહ્યું, ભગવાન શ્રીરામનો પ્રથમ આશીર્વાદ તેમને જ મળશે

અમિત ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવતા કહ્યું, ભગવાન શ્રીરામનો પ્રથમ આશીર્વાદ તેમને જ મળશે

રાજકોટ બેઠકના ભાજપના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના અપમાનનો વિવાદ વકરતો જઇ રહ્યો છે. બીજી તરફ ...

‘વિકસિત ભારત મોદીની ગેરેન્ટી’ C.R.પાટીલે પ્રચાર રથોનું કર્યું ફ્લેગ ઓફ

કોંગ્રેસની તાકાત તોડવા ભાજપમાં પ્રવેશ અપાયો – પાટિલે કર્યો ઘટસ્ફોટ

ભાજપને આ વખતે છત આસાન લાગે છે છતાં કોંગ્રેસના નેતાઓનો ભરતી મેળો યોજ્યો જેનાથી ભાજપના જ નેતાઓ નારાજ થયા છે ...

મોટી તક આપવા છતાં ગુપ્તાએ પાર્ટીને નિરાશ કરી – કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી

મોટી તક આપવા છતાં ગુપ્તાએ પાર્ટીને નિરાશ કરી – કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મંગળવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીના ઉમેદવાર રોહન ગુપ્તાનો અમદાવાદ પૂર્વ લોકસભા પરથી આગામી લોકસભા ...

કોંગ્રેસમાંથી ભરૂચ સીટ પરથી હું જ ચૂંટણી લડીશ- ફૈઝલ પટેલ

‘હું કોઈપણ ભોગે ભરૂચથી ચૂંટણી લડીશ’ : ફૈઝલ પટેલનો બળવાખોર સ્વર

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં ભારે વિવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના દિવંગત નેતા ...

કોંગ્રેસમાંથી ભરૂચ સીટ પરથી હું જ ચૂંટણી લડીશ- ફૈઝલ પટેલ

કોંગ્રેસમાંથી ભરૂચ સીટ પરથી હું જ ચૂંટણી લડીશ- ફૈઝલ પટેલ

કૉંગ્રેસ અને AAP વચ્ચે ભરૂચ બેઠકને લઈને કોકડું ગુંચવાયું છે. આ દરમિયાન કૉગ્રેંસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ...

રામ મંદિર મામલે કોંગ્રેસે રાજકીય નિર્ણય ના લેવો જોઇએ : અર્જૂન મોઢવાડિયા

રામ મંદિર મામલે કોંગ્રેસે રાજકીય નિર્ણય ના લેવો જોઇએ : અર્જૂન મોઢવાડિયા

કોંગ્રેસે રામ મંદિર ઉદ્દઘાટન સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ ફગાવી દીધુ છે. કોંગ્રેસ હાઇકમાનના આ નિર્ણય પર કોંગ્રેસના જ કેટલાક સીનિયર ...

રામ મંદિરે કોંગ્રેસ માટે ઊભું કરી દીધું ધર્મસંકટ

રામ મંદિરે કોંગ્રેસ માટે ઊભું કરી દીધું ધર્મસંકટ

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, ...

Page 3 of 5 1 2 3 4 5