ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો
ભાવનગર શહેરમાં આગામી તા. ૧૬ને ગુરુવારના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ...
