તાજમહેલ શાહજહાંએ નથી બનાવ્યો!
આગ્રાનો તાજમહેલ કોણે બંધાવ્યો હતો? આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તાજમહેલનો સાચો ઈતિહાસ પ્રકાશિત કરવા માટે ...
આગ્રાનો તાજમહેલ કોણે બંધાવ્યો હતો? આ અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તાજમહેલનો સાચો ઈતિહાસ પ્રકાશિત કરવા માટે ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કથિત દારૂ કૌભાંડ કેસમાં ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટસમક્ષ હાજર થવાના સમન્સને અવગણવાનો નિર્ણય આશ્ચર્યજનક હતો. સૂત્રોએ સમન્સ ...
ભારતમાં લગ્ન વિચ્છેદના કેસ સતત વધતા જાય છે અને અદાલતોમાં છૂટાછેડાના કેસનો ઢગલો થયો છે. આ બાબતની ગંભીર નોંધ લઈને ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ED સામે હાજર નહીં થાય. EDએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી ...
ભાજપના ગુજરાત એકમે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમમાં રેકોર્ડ સર્જયો છે. રાજયની 182 વિધાનસભા ક્ષેત્રના અલગ અલગ ગામેથી માટી લઈને ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાને ગુરુવારે દિલ્હીમાં બે અલગ-અલગ કેસમાં પૂછપરછનો કરવામાં આવશે. ED ...
ઈડીએ ગુરુવારે સવારે દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સી આનંદના ઘર સહિત 9 સ્થળોએ ...
દિલ્હી હાઈકોર્ટે પતિ-પત્ની વચ્ચેના સંબંધોને લઈને એક ચુકાદામાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. પતિએ તેની પત્નીથી એમ કહેતા છુટાછેડાની માગ કરી ...
22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. ...
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દિલ્હીમાં 20 કોચિંગ સેન્ટરો સામે અયોગ્ય વેપાર વ્યવહારની તપાસ કરી રહી છે જે ભારતીય વહીવટી સેવાભરતી ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.