Tag: gandhinagar

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

ગુજરાતના ગાંધીનગરના ચાર લોકોને કેદારનાથ જતી વખતે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં અકસ્માતન નડ્યો. ગુજરાતના આ યુવકો કેદારનાથ યાત્રા માટે નીકળ્યા હતા, ...

ગાંધીનગર સેક્ટર-4માં મોડી રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

ગાંધીનગર સેક્ટર-4માં મોડી રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

ગાંધીનગરના સેક્ટર - 4 ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં મોડી રાતના આગ લાગી હતી. ફાયર બ્રિગેડને આ અંગેનો ...

ગાંધીનગર રજુઆત કરવા આવે તેને જમાડીને મોકલવા: હર્ષ સંઘવીએ નવી પરંપરા શરૂ કરી

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી હર્ષ સંઘવી

પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી ...

30 કરોડની ઠગાઈ કરી, 2 ટકા કમિશન લીધું : મોજશોખમાં રૂપિયા વાપર્યા

30 કરોડની ઠગાઈ કરી, 2 ટકા કમિશન લીધું : મોજશોખમાં રૂપિયા વાપર્યા

ગાંધીનગરમાં સરગાસણના દંપતીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી ડિજિટલ અરેસ્ટ કરાયા હતા. જેમાં અઢી લાખની ઠગાઈ કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે ...

ડંડો છૂટથી વાપરવો જોઈએ, ગુનેગાર જે ભાષા સમજે તે ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય : ગૃહમંત્રી

ડંડો છૂટથી વાપરવો જોઈએ, ગુનેગાર જે ભાષા સમજે તે ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય : ગૃહમંત્રી

પોલીસે રિકવર કરેલો મુદામાલ અરજદારોને સોંપવાનો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે યોજાયો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા ...

ગાંધીનગર અક્ષરધામ મંદિરે નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચાઈની મૂર્તિનું સ્થાપન

ગાંધીનગર અક્ષરધામ મંદિરે નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચાઈની મૂર્તિનું સ્થાપન

ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરે નીલકંઠ વર્ણીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ છે. ભારતના એકપણ અક્ષરધામમાં ...

શેરબજારના નામે 27 કરોડની છેતરપિંડી : પાડતાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ

શેરબજારના નામે 27 કરોડની છેતરપિંડી : પાડતાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી છેતરપિંડીના બનાવો વધ્યા છે. ખાસ કરીને મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ ...

કોંગ્રેસની ન્યાયયાત્રા આજે ગાંધીનગરમાં

કોંગ્રેસની ન્યાયયાત્રા આજે ગાંધીનગરમાં

રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાતનાં વિવિધ શહેરોમાં થયેલી દુર્ઘટનાઓમાં પરિવારોને અને જનતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા 300 કિલોમીટરની ...

ગાંધીનગરમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતી વખતે ત્રણનાં મોત

ગાંધીનગરમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતી વખતે ત્રણનાં મોત

ગાંધીનગરના સેક્ટર - 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા. ત્યારે એક બાર વર્ષની કિશોરી ...

Page 1 of 6 1 2 6