ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતાદળના સ્થાપક સંજય ગજેરાના નિવાસે આવકવેરા વિભાગ ત્રાટક્યું
ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતાદળના સ્થાપક સંજય ગજેરાના નિવાસસ્થાને આજે વહેલી સવારથી ઈનકમ ટેક્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા રાજકીય ...
ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતાદળના સ્થાપક સંજય ગજેરાના નિવાસસ્થાને આજે વહેલી સવારથી ઈનકમ ટેક્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા રાજકીય ...
ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન ...
મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી 'ચેલેન્જ રાજનીતિ' હવે ચરમસીમાએ પહોંચી છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ...
ગુજરાતના ગાંધીનગરના ચાર લોકોને કેદારનાથ જતી વખતે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં અકસ્માતન નડ્યો. ગુજરાતના આ યુવકો કેદારનાથ યાત્રા માટે નીકળ્યા હતા, ...
ગાંધીનગરના સેક્ટર - 4 ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં મોડી રાતના આગ લાગી હતી. ફાયર બ્રિગેડને આ અંગેનો ...
પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી ...
ગાંધીનગરમાં સરગાસણના દંપતીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી ડિજિટલ અરેસ્ટ કરાયા હતા. જેમાં અઢી લાખની ઠગાઈ કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે ...
પોલીસે રિકવર કરેલો મુદામાલ અરજદારોને સોંપવાનો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે યોજાયો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા ...
ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરે નીલકંઠ વર્ણીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ છે. ભારતના એકપણ અક્ષરધામમાં ...
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી છેતરપિંડીના બનાવો વધ્યા છે. ખાસ કરીને મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.