ગાંધીનગર અક્ષરધામ મંદિરે નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચાઈની મૂર્તિનું સ્થાપન
ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરે નીલકંઠ વર્ણીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ છે. ભારતના એકપણ અક્ષરધામમાં ...
ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરે નીલકંઠ વર્ણીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ છે. ભારતના એકપણ અક્ષરધામમાં ...
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી છેતરપિંડીના બનાવો વધ્યા છે. ખાસ કરીને મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ ...
રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાતનાં વિવિધ શહેરોમાં થયેલી દુર્ઘટનાઓમાં પરિવારોને અને જનતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા 300 કિલોમીટરની ...
ગાંધીનગરના સેક્ટર - 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા. ત્યારે એક બાર વર્ષની કિશોરી ...
મંત્રીમંડળના વિસ્તરણની અટકળો ચાલી રહી છે ત્યારે કોળી સમાજે પાટનગરમાં બેઠક યોજીને રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કર્યુ છે. આ બેઠક ...
ભરઉનાળે કમોસમી વરસાદે ગુજરાતને ધમરોળ્યું છે. ગાંધીનગરમાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો, અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી ને હોર્ડિગ્સ ...
ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. કેન્દ્રીય ગૃહ ...
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પર 19 એપ્રિલે ઉમળવારી પત્ર ભરશે. આ પહેલા 18 એપ્રિલે ...
ગાંધીનગરની ખ્યાતનામ પંડિત દિનદયાળ એનર્જી યૂનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીએ વહેલી પરોઢિયે ઔરંગાબાદ રહેતી માતા સાથે ટેલીફોનીક વાતચીત કર્યા ...
જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓ લઈને રાજ્યનાં જુદાં-જુદાં સરકારી ખાતાંના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.