Tag: gujarat

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના

ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડૂબી જવાની ઘટનામાં ૨૪ લોકોના મોત

ધૂળેટીના પવિત્ર તહેવાર દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં પાંચ અલગ-અલગ ડૂબવાની ઘટનાઓમાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, ...

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

ગુજરાત આજથી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં હબ બનવા જઈ રહ્યું છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.આ પહેલા ...

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

મહેસાણા ઊંઝા હાઈવે પર કાર અકસ્માતમાં પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત

મહેસાણા-ઊંઝા હાઈવે પર આજે વહેલી સવારે કાર અકસ્માતની ઘટનામાં ચાર લોકોના કરૂણ મોત નીપજ્યા હતા જ્યારે છ વ્યક્તિને ગંભીર ઇજા ...

3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા

ગુજરાતમાં હવામાનની બેધારી ચાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ

ગુજરાત રાજ્યમાં ધીમેધીમે ગરમીની શરૂઆત થઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ...

ગુજરાતને મળશે નવો હાઈ-સ્પીડ કોરિડોર : બદલાઈ જશે ઉત્તર ગુજરાતની કનેક્ટિવિટી

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક મોટી જાહેરાત કરતા થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું ...

મણિપુરમાં ભૂકંપ

કચ્છના ખાવડા નજીક મોડી રાત્રે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ 1:22 વાગ્યે ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર ...

જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા

કચ્છના રાપરમાં વહેલી સવારે ૨.૫ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

ગુજરાતના કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના નાનામોટા આંચકા આવતા રહે છે. રાપરમાં તો જાણે ભૂકંપના આંચકા સામાન્ય બાબત જ બની ...

અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૧.૨૧ નો ઘટાડો કરાયો

અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૧.૨૧ નો ઘટાડો કરાયો

અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 1.21નો ઘટાડો ...

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર ૨૬ સનદી અધિકારીઓની ફેરબદલી

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર ૨૬ સનદી અધિકારીઓની ફેરબદલી

ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કરતા ગુજરાત સરકાર દ્વારા મોટી સંખ્યામાં સનદી અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશ જાહેર કરવામાં ...

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે

ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન) અભિયાન આટોપી લેવાયુ છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આજે ...

Page 1 of 126 1 2 126