Tag: gujarat

કોંગ્રેસ શાસનમાં તમે વોટબેંક જ બની રહ્યા હતા : મુસ્લિમ સમાજને મોદીની ચોખ્ખી વાત

16 સપ્ટેમ્બરે અમદાવાદમાં કાર્યકર્તાઓને સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતમાં રહેવાના હોવાથી પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્તની તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત 16 સપ્ટેમ્બરે ઇદ-એ-મિલાદનું ...

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના

સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકોના મોત

પાટણની સરસ્વતી નદીમાં ગણેશવિસર્જન સમયે સાત લોકો ડૂબ્યા બાદ ચાર લોકોના મોત નિપજ્યા હતા. પાટણન વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા માતા, ...

કચ્છમાં પણ સુરત પેટર્નથી 3 સગીરે ગણપતિની મૂર્તિ કરી ખંડિત

કચ્છમાં પણ સુરત પેટર્નથી 3 સગીરે ગણપતિની મૂર્તિ કરી ખંડિત

નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે સુરત પેટર્નથી જ ત્રણ સગીર દ્વારા ગણપતિની મૂર્તિ પર પથ્થર ફેંકી મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરવામાં ...

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE

ભારતની મુલાકાતે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ...

મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ : એક જ દિવસમાં સંબોધશે 4 સભા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બર 2024ના રોજ ગાંધીનગર ખાતે 4થા વૈશ્વિક રિ-ઇન્વેસ્ટનું કરશે ઉદ્ઘાટન

કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, "નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (એમએનઆરઇ) 16 થી ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જૈન-જૈનેતર નાગરિકોને “મિચ્છામી દુક્કડમ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જૈન-જૈનેતર નાગરિકોને “મિચ્છામી દુક્કડમ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને શનિવારે , 7 સપ્ટેમ્બરે ઉજ્વાનારા સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામી દુકકડમ’ પાઠવ્યા છે.તેમણે ...

પોક્સો એક્ટ હેઠળ પણ ન્યાય અપાવી શકાય છે, ગુજરાતે 4 વર્ષમાં 695 આરોપીઓને સજા કરાવી

પોક્સો એક્ટ હેઠળ પણ ન્યાય અપાવી શકાય છે, ગુજરાતે 4 વર્ષમાં 695 આરોપીઓને સજા કરાવી

સુરતના કોલકાતા રેપ-મર્ડરની ઘટનાએ દેશને હચમચાવી દીધો છે. આ ઘટનાને લઇ વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર ઘણા ...

પશુઓમાં કૃત્રિમ બીજદાન કરવા માટે ફી રૂ.300 થી ઘટાડીને રૂ.50

પશુઓમાં કૃત્રિમ બીજદાન કરવા માટે ફી રૂ.300 થી ઘટાડીને રૂ.50

ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની સંસ્થાઓ ...

Page 27 of 128 1 26 27 28 128