Tag: gujarat

જંત્રી દર રાતોરાત ન વધારો, સમય આપો : મુખ્યમંત્રીને બિલ્ડરોના સંગઠન ક્રેડાઈની રજુઆત

જંત્રી દર રાતોરાત ન વધારો, સમય આપો : મુખ્યમંત્રીને બિલ્ડરોના સંગઠન ક્રેડાઈની રજુઆત

ગુજરાત સરકારે જંત્રી દરમાં તાત્કાલિક અસરથી બમણો વધારો કરી નાખતા બિલ્ડરોમાં નારાજગી જોવા મળી છે. આજે બિલ્ડરોના સંગઠન ક્રેડાઈ (કન્ફરર્ડેશન ...

આણંદ એક્સપ્રેસ હાઇવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા ડાકોરના 3 યુવાનોનાં મોત

આણંદ એક્સપ્રેસ હાઇવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા ડાકોરના 3 યુવાનોનાં મોત

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આ તરફ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રવિવારની મોડીરાત્રે આણંદ ...

સાબરકાંઠા, સુરત અને ગાંધીનગરના આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાતા કુતૂહલ

સાબરકાંઠા, સુરત અને ગાંધીનગરના આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાતા કુતૂહલ

સાબરકાંઠા, સુરત તેમજ પંચમહાલમાં આકાશી કુતૂહલ જોવા મળ્યું છે. જેને લઈ લોકો ભય સાથે ચિંતામાં મુકાઈ વિચારમગ્ન થયા છે. સાબરકાંઠાના ...

દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય દ્વારા કરાયું સોમનાથ મહાદેવનું રાષ્ટ્રવ્યાપી પૂજન

દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય દ્વારા કરાયું સોમનાથ મહાદેવનું રાષ્ટ્રવ્યાપી પૂજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોમનાથ ટ્રસ્ટ અને શબરીમાલામાં IPS પી.વિજય દ્વારા પ્રારંભ કરાયેલ સ્વચ્છતા સમૂહ "પુણ્યમ પૂંગાવનમ" દ્વારા સાથે મળીને ...

જાન્યુઆરી મહિનામાં લાયસન્સ વિના ચાલતી ૩૨૦૦થી વધુ મીટ શોપ વિરૂધ્ધ કેસ દાખલ

જાન્યુઆરી મહિનામાં લાયસન્સ વિના ચાલતી ૩૨૦૦થી વધુ મીટ શોપ વિરૂધ્ધ કેસ દાખલ

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. ...

રાજ્ય સરકારને આરોપીના પાંજરામાં મૂકતી ગુજરાત હાઈકોર્ટ

મોરબી પુલ દુર્ઘટના: મૃતકોના વારસદારોને વળતર ફોર્મ્યુલાનો હાઈકોર્ટનો આદેશ સ્વીકારતુ અજંતા

મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના વારસોને વળતર ચુકવવાના આદેશનો ઓરેવા ગ્રુપની કંપની અજંતાએ સ્વીકાર કર્યો છે. ...

Page 83 of 129 1 82 83 84 129