Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજ્ય દ્વારા કરાયું સોમનાથ મહાદેવનું રાષ્ટ્રવ્યાપી પૂજન

દક્ષિણ ભારતના 51 થી વધુ મંદિરો, 1001 યજમાનો અને હજારો ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાથે વર્ચ્યુઅલ પૂજન દર્શન અને આરતીમાં જોડાયા: મુખ્યમંત્રી પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની વર્ચ્યુઅલ પૂજા ને બિરદાવી

aaspassdaily by aaspassdaily
2023-02-02 11:26:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોમનાથ ટ્રસ્ટ અને શબરીમાલામાં IPS પી.વિજય દ્વારા પ્રારંભ કરાયેલ સ્વચ્છતા સમૂહ “પુણ્યમ પૂંગાવનમ” દ્વારા સાથે મળીને કરવામાં આવેલ ઓનલાઇન પૂજન દર્શન અને આરતીના કાર્યક્રમને અભિનંદન પાઠવ્યા હતા.
દક્ષિણ ભારતમાં સ્વચ્છતા માટે સક્રિય પણે કામ કરતા પુણ્યમ પુંગાવનમ સમૂહના સ્વયંસેવકો દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને ઓનલાઇન પૂજન દર્શનના આ કાર્યક્રમને આતિથ્ય પ્રદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે તેમના માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટ આધ્યાત્મિક ભાવના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રસાર કરવાનું કાર્ય કરી રહ્યું છે. જેના અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ રાષ્ટ્રીય કક્ષાએ આ કાર્યક્રમ યોજવા માટે સહભાગી બન્યું હતું.
આ કાર્યક્રમમાં દક્ષિણ ભારતના પાંચ પ્રમુખ રાજય ના 51 શિવ મંદિરો અને 1001 થી વધુ ભક્તો વર્ચ્યુલ પૂજન માં જોડાયા હતા. આ અદભુત શિવપૂજનના સંગમના હજારો દર્શનારથીઓ સાક્ષી બન્યા હતા. ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શિવપૂજનના આ રચનાત્મક આયોજનને બિરદાવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કાર્યક્રમના આયોજનમાં સહભાગી થયેલ તમામને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં આ પ્રકારના આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરનારા કાર્યક્રમ યોજવા માટે શુભકામનાઓ આપી હતી.

Tags: gujaratPunyam Pungavanamshabarimalasomnath
Previous Post

IAS મિલિન્દ તોરવણે અને IAS સોનલ મિશ્રાની બદલી

Next Post

વંદે ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન : રેલવે મંત્રીની જાહેરાત

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
વંદે ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન : રેલવે મંત્રીની જાહેરાત

વંદે ભારત બાદ હવે વંદે મેટ્રો ટ્રેન : રેલવે મંત્રીની જાહેરાત

રો-રોએ શ્વાસ અધ્ધર કર્યા

રો-રોએ શ્વાસ અધ્ધર કર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.