નરેન્દ્ર મોદીએ મંદિરોમાં જઇને માહોલ બનાવતા દક્ષિણમાં ભાજપના વિરોધી દળ પરેશાન
સાઉથમાં કેન્દ્ર સરકારને મળનારા ટેક્સની રાજ્યો સાથે વહેંચણીને લઇને રાજકારણ ગરમાયેલું છે. તાજેતરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વડાપ્રધાન ...
સાઉથમાં કેન્દ્ર સરકારને મળનારા ટેક્સની રાજ્યો સાથે વહેંચણીને લઇને રાજકારણ ગરમાયેલું છે. તાજેતરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વડાપ્રધાન ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા ચૂંટણી કમિશનરની નિમણૂક માટે આજે પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરશે. ભારતના ચૂંટણી કમિશનર તરીકે અનૂપ ચંદ્ર ...
સુપ્રીમ કોર્ટે દેશમાં લગ્નની સંસ્થાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિવાહ સંસ્થાને બચાવવી અને સંરક્ષિત કરવી ...
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે પછાત જાતિના લોકો કે જેઓ આરક્ષણ માટે હકદાર હતા અને તેનો લાભ પણ મેળવ્યો છે, ...
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાંથી આરામ મળી શકે છે. 15 ફેબ્રુઆરીથી ...
જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલા એક જાહેરસભાના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATSએ પૂછપરછ કરી છે, જેમાં ...
લોકસભાની ચૂંટણીને લઈને મોટા ભાગના રાજકીય પક્ષોમાં હલચલ વધી ગઈ છે. ઘણી પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં વ્યસ્ત છે. ...
PM મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતા કહ્યું કે, ‘આગામી ચૂંટણીમાં વિપક્ષ ઓડિયન્સ ગેલેરીમાં જોવા મળશે’. જેમ ...
અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ બાદ હવે કાશી-મથુરાના વિવાદીત સ્થળો હિન્દુઓને સોંપી દેવામાં આવે તો બાકીના વિવાદો પર પડદો પાડી ...
સારવારની પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને પણ ટુંક સમયમાં વીમા પોલીસીમાં સામેલ કરવામાં આવશે. ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા)એ વીમા ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.