Tag: india

નરેન્દ્ર મોદીએ મંદિરોમાં જઇને માહોલ બનાવતા દક્ષિણમાં ભાજપના વિરોધી દળ પરેશાન

નરેન્દ્ર મોદીએ મંદિરોમાં જઇને માહોલ બનાવતા દક્ષિણમાં ભાજપના વિરોધી દળ પરેશાન

સાઉથમાં કેન્દ્ર સરકારને મળનારા ટેક્સની રાજ્યો સાથે વહેંચણીને લઇને રાજકારણ ગરમાયેલું છે. તાજેતરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વડાપ્રધાન ...

નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા શરૂ,

નવા ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા શરૂ,

વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા ચૂંટણી કમિશનરની નિમણૂક માટે આજે પ્રથમ બેઠકની અધ્યક્ષતા કરશે. ભારતના ચૂંટણી કમિશનર તરીકે અનૂપ ચંદ્ર ...

દેશમાં લગ્ન નામની વસ્તુ રહેવી જોઈએ, આપણે પશ્ચિમી દેશ નથી

દેશમાં લગ્ન નામની વસ્તુ રહેવી જોઈએ, આપણે પશ્ચિમી દેશ નથી

સુપ્રીમ કોર્ટે દેશમાં લગ્નની સંસ્થાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિવાહ સંસ્થાને બચાવવી અને સંરક્ષિત કરવી ...

સ્ત્રી-પુરુષની લગ્ન માટે ન્યૂનતમ વય 21 વર્ષ કરવાની અરજી સુપ્રીમે ફગાવી

એકવાર જેમને લાભ મળ્યો છે તેમણે અનામત શ્રેણીમાંથી બહાર આવવું જોઈએ : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે પછાત જાતિના લોકો કે જેઓ આરક્ષણ માટે હકદાર હતા અને તેનો લાભ પણ મેળવ્યો છે, ...

રાજકોટમાં રમાનાર ટેસ્ટમાં બુમરાહને આરામ અપાયો!

રાજકોટમાં રમાનાર ટેસ્ટમાં બુમરાહને આરામ અપાયો!

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાંથી આરામ મળી શકે છે. 15 ફેબ્રુઆરીથી ...

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાનો છે ગુનાહિત ઇતિહાસ

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાનો છે ગુનાહિત ઇતિહાસ

જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલા એક જાહેરસભાના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATSએ પૂછપરછ કરી છે, જેમાં ...

2024ની લોકસભા ચૂંટણીમાં BJP 370 અને NDA 400થી વધુ સીટો જીતશે- PM મોદી

2024ની લોકસભા ચૂંટણીમાં BJP 370 અને NDA 400થી વધુ સીટો જીતશે- PM મોદી

PM મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતા કહ્યું કે, ‘આગામી ચૂંટણીમાં વિપક્ષ ઓડિયન્સ ગેલેરીમાં જોવા મળશે’. જેમ ...

3500 મંદિરો નષ્ટ કરાયા હતા પણ કાશી-મથુરા સોંપી દ્યો તો અન્ય દાવા ભુલી જશુ

3500 મંદિરો નષ્ટ કરાયા હતા પણ કાશી-મથુરા સોંપી દ્યો તો અન્ય દાવા ભુલી જશુ

અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ બાદ હવે કાશી-મથુરાના વિવાદીત સ્થળો હિન્દુઓને સોંપી દેવામાં આવે તો બાકીના વિવાદો પર પડદો પાડી ...

હવે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે પણ મળી શકશે વીમો

હવે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે પણ મળી શકશે વીમો

સારવારની પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને પણ ટુંક સમયમાં વીમા પોલીસીમાં સામેલ કરવામાં આવશે. ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી (ઈરડા)એ વીમા ...

Page 105 of 199 1 104 105 106 199