Tag: india

આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ જોડવું ફરજિયાત નથી- ચૂંટણી પંચની સ્પષ્ટતા

ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: દેશમાંથી 253 જેટલી પાર્ટીને નિષ્ક્રિય કરી દીધી

ચૂંટણી પંચના નિયમોનું પાલન નહીં કરનારી દેશની લગભગ 253 જેટલી નાની નાની પાર્ટીને નિષ્ક્રિય કરી દીધી છે. જે નાના દળને ...

સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો: શેરમાર્કેટ ખૂલતાંની સાથે જ ધડામ

સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો: શેરમાર્કેટ ખૂલતાંની સાથે જ ધડામ

બુધવારે સવારે ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો બુધવારે સવારે લાલ નિશાન સાથે ખુલ્યા ...

‘બધા વેચાઈ ગયા’, જ્ઞાનવાપી કેસમાં કોર્ટના ચુકાદા બાદ મુસ્લિમ પક્ષની નારાજગી

‘બધા વેચાઈ ગયા’, જ્ઞાનવાપી કેસમાં કોર્ટના ચુકાદા બાદ મુસ્લિમ પક્ષની નારાજગી

ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી પરિસરમાં પૂજા-અર્ચનાની મંજૂરી આપવાથી જોડાયેલા કેસની સુનાવણીને લઇને જિલ્લા કોર્ટે સોમવારે મહત્વનો નિર્ણય આપ્યો છે. ...

‘હું ક્રિકેટ નહીં જોઉં’, કોંગ્રેસના મુસ્લિમ નેતાએ ટીમ ઈન્ડિયાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ

‘હું ક્રિકેટ નહીં જોઉં’, કોંગ્રેસના મુસ્લિમ નેતાએ ટીમ ઈન્ડિયાની પસંદગી પર ઉઠાવ્યા સવાલ

ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમની પસંદગીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કિશનગંજ જિલ્લાના બહાદુરગંજ વિધાનસભાથી પૂર્વ ધારાસભ્ય તૌસીફ આલમે અલગ એંગલ આપ્યો ...

દેશમાં બનશે સોલર એનર્જીથી ચાલતા ઈલેક્ટ્રીક હાઈવે

દેશમાં બનશે સોલર એનર્જીથી ચાલતા ઈલેક્ટ્રીક હાઈવે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું હતું કે, સરકાર સૌર ઊર્જાથી ચાલતા ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવા પર ...

UPDATE : છૂટાછેડા લીધેલા પુરુષોનો ‘વિસર્જન સમારંભ’ રદ; રિસોર્ટે બુકિંગ રદ કર્યું

UPDATE : છૂટાછેડા લીધેલા પુરુષોનો ‘વિસર્જન સમારંભ’ રદ; રિસોર્ટે બુકિંગ રદ કર્યું

મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં એક NGO દ્વારા આવતા અઠવાડિયે છૂટાછેડા લીધેલા પુરુષો માટે આયોજિત 'વિસર્જન સમારોહ' કેટલાક સંગઠનોના વિરોધને પગલે રદ ...

ગુજરાત ચૂંટણી પર KCRની નજર: મોદીના ગઢમાં નવી પાર્ટી સાથે ઝંપલાવે તેવી શક્યતા

ગુજરાત ચૂંટણી પર KCRની નજર: મોદીના ગઢમાં નવી પાર્ટી સાથે ઝંપલાવે તેવી શક્યતા

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને લઈને ભાજપ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ...

ભોપાલમાં લગ્ન ધામધૂમથી ઉજવાશે લગ્ન વિસર્જન સમારોહ

ભોપાલમાં લગ્ન ધામધૂમથી ઉજવાશે લગ્ન વિસર્જન સમારોહ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમ આ દિવસોમાં ચર્ચાનો વિષય છે. રાજધાનીમાં 18 સપ્ટેમ્બરે લગ્ન વિચ્છેદ સમારોહ યોજાવાનો છે. આ ...

5 દિગ્ગજ નેતાઓને જ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી પર નથી વિશ્વાસ

5 દિગ્ગજ નેતાઓને જ કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી પર નથી વિશ્વાસ

કોંગ્રેસના પાંચ લોકસભા સભ્યોએ પક્ષ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ...

Page 183 of 200 1 182 183 184 200