Tag: J&K

NIA દ્વારા દેશભરમાં 41 સ્થળોએ દરોડા

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આજે એનઆઇએ દ્વારા ...

શ્રીનગર-બારામુલ્લા હાઇવે પર વિસ્ફોટક સામગ્રી મળી આવતા સુરક્ષાદળો એલર્ટ

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર-બારામુલ્લા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે સુરક્ષા દળોએ રસ્તાની બાજુમાં એક શંકાસ્પદ વસ્તુ જોઈ હતી જેના કારણે ...

કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીને ઠાર માર્યા

કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના કૂપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય જવાનો અને આતંકીઓ વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી જેમાં બે આતંકીઓ ઠાર મરાયાના અહેવાલ સામે ...

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર બે આંતકી ઠાર

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર બે આંતકી ઠાર

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સતત આતંકવાદ વિરોધી કામગીરી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા ...

ડીપીએપી નેતાના ઘરમાં ઘુસી બુકાનીધારીઓનું ફાયરિંગ

ડીપીએપી નેતાના ઘરમાં ઘુસી બુકાનીધારીઓનું ફાયરિંગ

જમ્મુ-કાશ્મીરના ચડૂરા વિસ્તારમાં રાજકીય પક્ષના નેતાના ઘરમાં ગોળીબાર થતાં હડકંપ મચ્યો છે. બે બુકાનીધારી બદમાશોએ સોમવારે મોડી રાત્રે ગુલામ નબી ...

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, 3 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, 3 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આકાશી આફત વરસતાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અચાનક આવેલા ભયાનક પૂરને કારણે અનેક મકાનો ...

જમ્મુમાં ભારે વરસાદથી તબાહી, બે દિવસમાં 41 લોકોના મોત

જમ્મુમાં ભારે વરસાદથી તબાહી, બે દિવસમાં 41 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદથી રાજ્યમાં વ્યાપક નુકસાન અને તબાહીના દ્રશ્યો સર્જાયા છે. આ ...

કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સૈન્યએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સૈન્યએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

સેનાના જવાનોએ ગઈ કાલે કાશ્મીરમાં ઉરી (બારામુલ્લા) સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો થઈ રહેલો પ્રયાસ નિષ્ફળ ...

35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં યાસીન મલિક સહિત આંઠ આતંકીઓના ઠેકાણા પર દરોડા

35 વર્ષ જૂના નર્સ હત્યા કેસમાં યાસીન મલિક સહિત આંઠ આતંકીઓના ઠેકાણા પર દરોડા

જમ્મુ-કાશ્મીરની પોલીસ અને સ્ટેટ ઈન્ટેલિજન્સ એજન્સીએ 27 વર્ષીય કાશ્મીરી નર્સની નિર્દયી હત્યા કરવાના કેસમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. સાડા ...

Page 1 of 16 1 2 16