Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સૈન્યએ બે આતંકવાદીઓને ઠાર કર્યા

dharmendravaghela by dharmendravaghela
2025-08-26 12:09:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સેનાના જવાનોએ ગઈ કાલે કાશ્મીરમાં ઉરી (બારામુલ્લા) સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પર

આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો થઈ રહેલો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ બે ઘૂસણખોર

આતંકવાદીઓને ઠાર કર્યા હતા. છેલ્લા ૧૫ દિવસમાં ઉરી સેક્ટરમાં આ બીજો ઘૂસણખોરીનો પ્રયાસ છે.

આ ઘટના બાદ સેનાના જવાનોએ ઉરી સેક્ટરના વિવિધ વિસ્તારોમાં LoC પર મોટા પાયે સર્ચ

ઑપરેશન શરૂ કર્યું છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સૂચના આપવામાં આવી છે કે જો તેઓ તેમના

વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા શંકાસ્પદ વ્યક્તિને જુએ તો તેઓ તાત્કાલિક નજીકની

સુરક્ષાચોકીને જાણ કરે.

Tags: J&Ktwo terrorists killed
Previous Post

ગુજરાતના સિંહો ગીરમાં જ રહેશે

Next Post

ભારતના ભારે આક્રમણથી અમે પોતે જ યુદ્ધવિરામની વિનંતી કરી: પાક . વિદેશપ્રધાન ઇશાક

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભારતના ભારે આક્રમણથી અમે પોતે જ યુદ્ધવિરામની વિનંતી કરી: પાક . વિદેશપ્રધાન  ઇશાક

ભારતના ભારે આક્રમણથી અમે પોતે જ યુદ્ધવિરામની વિનંતી કરી: પાક . વિદેશપ્રધાન ઇશાક

ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

ભારત-પાક સંઘર્ષ દરમિયાન સાત જેટ તોડી પડાયા! ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.