Tag: J&K

જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં ભૂસ્ખલનના લીધે 3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં ભૂસ્ખલનના લીધે 3 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરમાં બુધવારે સવારે એક દર્દનાક ઘટના બની છે. ઉત્તર કાશ્મીરના કુપવાડાના માછિલ સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા સેનાના ત્રણ જવાનોનું વાહન ...

રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ: પંડિતોના ત્રણ ઘરને બનાવ્યા નિશાન-4ના મોત, 7 ઘાયલ

રાજૌરીમાં ટાર્ગેટ કિલિંગ: પંડિતોના ત્રણ ઘરને બનાવ્યા નિશાન-4ના મોત, 7 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓએ ફાયરિંગ કર્યાના સમાચાર સામે આવ્યા છે. રાજૌરીના ડાંગરી ગામમાં 50 મીટરના વિસ્તારમાં 3 અલગ-અલગ મકાન ઉપર ...

શોપિયાંમાં અથડામણ: 3 આતંકીઓ ઠાર

શોપિયાંમાં અથડામણ: 3 આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શોપિયાં જિલ્લાના ઝૈનાપોરાના મંજ માર્ગ વિસ્તારમાં આતંકીઓ અને ...

નૌસેનામાં ઘાતક યુદ્ધ જહાજ INS મોરમુગાઓ સામેલ

ટેરર ​​ફંડિંગ રોકવા જમાત-એ-ઈસ્લામીની 100 કરોડથી વધુની સંપત્તિ જપ્ત

કાશ્મીર રાજ્ય તપાસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીની કરોડો રૂપિયાની કિંમતની અનેક મિલકતો સીલ કરવામાં આવી છે, ...

આ વિસ્તાર જ તમારૂ કબ્રસ્તાન બની રહેશે: આતંકવાદીઓની કાશ્મીરી પંડિતોને ધમકી

આ વિસ્તાર જ તમારૂ કબ્રસ્તાન બની રહેશે: આતંકવાદીઓની કાશ્મીરી પંડિતોને ધમકી

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી નજર ઉંચી કરી છે. આતંકવાદીઓ ફરી એકવાર કાશ્મીરી પંડિતો વિરુદ્ધ અભિયાન ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ...

કાશ્મીરમાં આતંક ફેલાવવાની નવી રીતનો પર્દાફાશ

કાશ્મીરમાં આતંક ફેલાવવાની નવી રીતનો પર્દાફાશ

પાકિસ્તાન અને તુર્કીમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક મીડિયાનો ઉપયોગ કરીને અહીં આતંક અને બ્રેઈન વોશ જેવા મનોવૈજ્ઞાનિક અભિયાનોને ...

પુલવામા જેવા હુમલાનું હતું ષડયંત્ર, આતંકીઓ ઢેર

પુલવામા જેવા હુમલાનું હતું ષડયંત્ર, આતંકીઓ ઢેર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઢેર કરી મોટા ફિદાયીન હુમલાના ખતરાને ટાળી દીધો છે. અવંતીપોરા એનકાઉન્ટરમાં લશ્કર ...

શોપિયામાં ગ્રેનેડ હુમલો : ઉત્તર પ્રદેશના બે મજૂરોના મોત

શોપિયામાં ગ્રેનેડ હુમલો : ઉત્તર પ્રદેશના બે મજૂરોના મોત

જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં મંગળવારની વહેલી સવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગ્રેનેડ હુમલામાં બે પરપ્રાંતિય મજૂરો માર્યા ગયા હતા. ...

આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર સૌથી મોટી સંખ્યામાં ટૂરિસ્ટ પહોંચ્યા કાશ્મીર

આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર સૌથી મોટી સંખ્યામાં ટૂરિસ્ટ પહોંચ્યા કાશ્મીર

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદથી કેન્દ્ર સરકાર સતત બદલાવની કોશિશ કરી રહી છે. જમ્મૂ કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવાની ...

Page 14 of 16 1 13 14 15 16