Tag: kartab

રથયાત્રામાં પરંપરાગત આકર્ષણ જમાવશે અખાડા; દુર્ગાવાહિની અને બજરંગદળના શૌર્યના કરતબો જોવા મળશે

રથયાત્રામાં પરંપરાગત આકર્ષણ જમાવશે અખાડા; દુર્ગાવાહિની અને બજરંગદળના શૌર્યના કરતબો જોવા મળશે

આગામી ગુરુવારે અષાઢી બીજના પાવન પર્વે ભાવનગરના રાજમાર્ગો પર નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં પરંપરાગત અખાડાઓ વિશેષ આકર્ષણ જમાવશે. રથયાત્રા ...