Tag: kashtbhanjan dev

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને સુવર્ણ વાઘાનો શણગાર

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને સુવર્ણ વાઘાનો શણગાર

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને ...

કષ્ટભંજનદેવની અનોખી ભક્તિ: જઉં-દાળિયાના એક-એક દાણા પર ભક્તએ લખ્યું દાદા-દાદા

કષ્ટભંજનદેવની અનોખી ભક્તિ: જઉં-દાળિયાના એક-એક દાણા પર ભક્તએ લખ્યું દાદા-દાદા

પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર નિમિતે તા.૨૮ના રોજ કષ્ટભંજનદેવ દાદાને ૨૫૫૦૦ જઉં- દાળિયાના ધાન્યનો દિવ્ય શણગાર ધરાવાયો ...

કષ્ટભંજનદેવને કેસુડાનો દિવ્ય શણગાર કરી ધાણી,ખજુર-દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

કષ્ટભંજનદેવને કેસુડાનો દિવ્ય શણગાર કરી ધાણી,ખજુર-દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવારના રોજ કષ્ટભંજનદેવ ...

કષ્ટભંજન દેવને શ્રીફળના વાઘાનો શણગાર

કષ્ટભંજન દેવને શ્રીફળના વાઘાનો શણગાર

પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે આજે શનિવારે દાદાને દિવ્ય શ્રીફળના વાઘાનો શણગાર ધરાવી.સવારે ૫ઃ૩૦ કલાકે ...

કેવડાત્રીજ નિમિતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કેવડાનો દિવ્ય શૃંગાર

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કેવડાત્રીજ નિમિતે આજે મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી  (અથાણાવાળા)ની પ્રેરણાથી ...