Tag: Maharashtra

પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ: બે પાઇલટ અને એન્જિનિયર સહિત 3 લોકોના મોત

પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ: બે પાઇલટ અને એન્જિનિયર સહિત 3 લોકોના મોત

મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પાઇલટ ...

બદલાપુર રેપના આરોપીનું પોલીસ ગોળીબારમાં મોત

બદલાપુર રેપના આરોપીનું પોલીસ ગોળીબારમાં મોત

મહારાષ્ટ્રના બદલાપુરમાં 12-13 ઓગસ્ટે એક સ્કૂલમાં બે છોકરીઓ પર બળાત્કારનો આરોપી અક્ષય શિંદે 23 સપ્ટેમ્બરે પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો. ...

સોલાપુરમાં પણ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર

સોલાપુરમાં પણ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર

મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ માલગાડીને પલટી મારવાનું ષડયંત્ર સામે આવ્યું છે. સોલાપુર જિલ્લાના કુર્દુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક ...

‘હું માથું ઝુકાવીને માફી માગું છું…’:શિવાજીની પ્રતિમા પડી જવા બદલ બોલ્યા મોદી

‘હું માથું ઝુકાવીને માફી માગું છું…’:શિવાજીની પ્રતિમા પડી જવા બદલ બોલ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રની મુલાકાતે છે. પાલઘરમાં સિડકો ગ્રાઉન્ડ ખાતે 76 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે સિંધુગર્ગમાં ...

બદલાપુર કેસના આરોપી અક્ષય શિંદેએ ત્રણ વખત લગ્ન કર્યા, ત્રણ પત્નીઓએ છોડ્યો

બદલાપુર કેસના આરોપી અક્ષય શિંદેએ ત્રણ વખત લગ્ન કર્યા, ત્રણ પત્નીઓએ છોડ્યો

બદલાપુરના ખરવઈ ગામના લોકો રોષે ભરાયા છે. આ ગામ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલું છે. આ મામલો શાળામાં 4 વર્ષની બે ...

થાણેમાં બે બાળકી સાથે યૌનશોષણ : ગુસ્સે ભરાયેલા લોકોએ શાળામાં તોડફોડ કરી, ટ્રેનો રોકી

થાણેમાં બે બાળકી સાથે યૌનશોષણ : ગુસ્સે ભરાયેલા લોકોએ શાળામાં તોડફોડ કરી, ટ્રેનો રોકી

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટરના રેપ-મર્ડર વચ્ચે થાણેના બદલાપુરમાં શાળામાં બે છોકરીના યૌનશોષણનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી સામે આવ્યા બાદ ...

મહારાષ્ટ્ર વિધાનસભા : મહાયુતિમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી!

મહારાષ્ટ્ર વિધાનસભા : મહાયુતિમાં બેઠક વહેંચણીની ફોર્મ્યુલા નક્કી!

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે પહેલા જ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. સીટ ...

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ત્રિકોણીય જંગ! એકલા હાથ ચૂંટણી લડશે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ત્રિકોણીય જંગ! એકલા હાથ ચૂંટણી લડશે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

લોકસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની હાર બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેનું વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. ...

Page 7 of 16 1 6 7 8 16