નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકા : જવાહરનગરમાં અડધા કલાકમાં 3ના મોત
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. માત્ર અડધા કલાકના ગાળામાં ...
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. માત્ર અડધા કલાકના ગાળામાં ...
બેતિયામાં ૩૬ કલાકમાં શંકાસ્પદ સંજોગોમાં પાંચ લોકોના મોત થયા છે. તે જ સમયે, પરિવારના સભ્યો કહી રહ્યા છે કે મૃત્યુ ...
ભાવનગર શહેર અને જિલ્લા ભરમાં છેલ્લા ચારેક દિવસથી ઠાણીનું પ્રમાણ ઘટેલું રહેવાના કારણે હૃદયરોગ અને શ્વાસની બીમારીવાળા દર્દીઓને ભારે મુશ્કેલીઓનો ...
ચાંદીપુરા બાદ હવે રાજ્યમાં એક ભેદી બીમારી માથું ઊંચકવા લાગી છે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં 6 દિવસમાં 15 લોકોના ...
રંગોત્સવના દિવસે જ રાજયમાં વિવિધ સ્થળોએ અકસ્માત એટલે કે ડૂબી જવાની ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ ...
રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાની સરકારી શાળાના 4 બાળકો શાળાએથી રજા મળ્યા બાદ દમણગંગામાં ન્હાવા માટે ગયા હતા .જ્યાં બે મિત્રો ...
શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ ધોબી સોસાયટીમાં એક સ્થાનિક રહિશ એવા આધેડને હાર્ટએટેક આવતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં કોર્પોરેશન ...
પાલીતાણાના શેત્રુંજી ડેમ નજીક આવેલ ઉત્તર બુનિયાદી શાળા પાસે બે મોટરસાઇકલ સામસામે અથડાતા ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં રહેતા આધેડને ગંભીર ઇજા ...
મહુવાની વડલી ચોકડી નજીક આજે સવારે કાર અને ટેન્કર ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માત બાદ કાર સળગી ઉઠતા કારચાલકનું ઘટના સ્થળે ...
ઉમરાળા તાલુકાના રતનપર ગામે અઢી વર્ષનું બાળક કાળુભાર નદીમાં તણાતા અરેરાટી વ્યાપી ગઇ છે. રતનપર ગામમા ખેતીકામ અર્થે આવેલ છોટા ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.