Tag: pakistan

કચ્છમાં ફરી ભૂકંપ: રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.3ની તીવ્રતા

ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ

ભારત સાથે સંઘર્ષની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શનિવારે અડધી રાતે પાકિસ્તાનમાં જોરદાર ...

પાકિસ્તાનને IMFએ આપી એક અબજ ડોલરની લોન : ભારતે નોંધાવ્યો હતો વિરોધ

પાકિસ્તાનને IMFએ આપી એક અબજ ડોલરની લોન : ભારતે નોંધાવ્યો હતો વિરોધ

આતંકવાદીઓનો ઉછેર કરનારા અને તેનો બચાવ કરનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ 1 અબજ ડોલરના બેલઆઉટ પેકેજની જાહેરાત કરી ...

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક

ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સૈન્ય કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને બુધવારે મોડી રાતે સરહદ પર ભૂજથી કાશ્મીર સુધી ૧૫ સ્થળો પર ...

લાહોરમાં ત્રણ બ્લાસ્ટ, અફરા તફરીનો માહોલ : ભારતે ડ્રોન હુમલો કર્યો – પાકિસ્તાની મીડિયાનો દાવો

લાહોરમાં ત્રણ બ્લાસ્ટ, અફરા તફરીનો માહોલ : ભારતે ડ્રોન હુમલો કર્યો – પાકિસ્તાની મીડિયાનો દાવો

પાકિસ્તાનનું જાણીતું શહેર લાહોર પણ આતંકની ચપેટમાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે. ભારતીય એર સ્ટ્રાઈકના બીજા જ દિવસે લાહોરમાં એકીસાથે ...

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફે ભારત પર હુમલો કરવાની આપી ધમકી

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફે ભારત પર હુમલો કરવાની આપી ધમકી

પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતાઓ વચ્ચે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શુક્રવારે ભારત પર હુમલો કરવાની ...

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર ચેકપોઇન્ટ પર ફરીથી ધ્વજ લગાવ્યા

પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર ચેકપોઇન્ટ પર ફરીથી ધ્વજ લગાવ્યા

પાકિસ્તાન રેન્જર્સે આંતરરાષ્ટ્રીય સરહદ પર કઠુઆ જિલ્લાના પ્રગ્યાલમાં પાકિસ્તાની ચોકીઓ પર નવા ધ્વજ ફરકાવ્યા. ગઈકાલે, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા ...

ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે : પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી

ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે : પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અત્તાઉલ્લાહ તરારે કહ્યું કે પાકિસ્તાન પાસે નક્કર માહિતી છે કે ભારત આગામી 24 થી 36 ...

ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. : પાકિસ્તાની રક્ષા મંત્રી

ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. : પાકિસ્તાની રક્ષા મંત્રી

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે પહેલગામ હુમલા પછી ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. તેમણે સોમવારે ...

ભારતીય સેના નકામી અને બિનઅસરકારક છે : શાહિદ આફ્રિદીએ બેશરમીની હદ વટાવી

ભારતીય સેના નકામી અને બિનઅસરકારક છે : શાહિદ આફ્રિદીએ બેશરમીની હદ વટાવી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા પર ખૂબ જ ખરાબ નિવેદન આપ્યું છે. તેણે ...

Page 2 of 12 1 2 3 12