કેવડાત્રીજ નિમિતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કેવડાનો દિવ્ય શૃંગાર
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કેવડાત્રીજ નિમિતે આજે મંગળવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી ...