RTIના નામે તોડબાજી કરતો કહેવાતો પત્રકાર ઝડપાયો
આરટીઆઈ કરીને ખોટી રીતે હેરાન પરેશાન કરી લોકો પાસેથી પૈસા ખંખેરવાનો ધંધો કેટલાક લોકોએ શરૂ કરી દીધાનું સામે આવ્યું છે. ...
આરટીઆઈ કરીને ખોટી રીતે હેરાન પરેશાન કરી લોકો પાસેથી પૈસા ખંખેરવાનો ધંધો કેટલાક લોકોએ શરૂ કરી દીધાનું સામે આવ્યું છે. ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન એક ખાસ દિવ્યાંગ કલાકાર મનોજ દ્વારા બનાવેલા ચિત્ર પર હસ્તાક્ષર કરીને એક હૃદયસ્પર્શી હાવભાવ ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ સુરતના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ...
પીએમ નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સુરત અને નવસારીમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપનાર ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચ 2025ના શુક્રવારના રોજ સુરત આવી રહ્યા છે. જેને લઈને સરકારી તંત્ર સાબદું થઈ ગયું છે. ...
સુરતમાં વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હેલિપેડથી નિલગીરી સર્કલ સુધી મેગા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ...
સુરતની શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં અનેક રાજસ્થાની વેપારીઓએ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. માર્કેટમાં લાગેલી આગથી ...
સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરી રોજ આગની ઘટના બની હતી. જે બાદ 26 ફેબ્રુઆરી સવારે 7 વાગ્યાના અરસામાં ...
છેલ્લાં અઢી વર્ષથી ઘેરી મંદીમાં સપડાયેલી ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે હાલમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વીંટી, મંગળસૂત્ર ...
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે 23 ફેબ્રુઆરીની સાંજના પૂરપાટ હંકારતા કારચાલકે વારા ફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર બીઆરટીએસ ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.