Tag: up

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

મથુરા નજીક કાર નહેરમાં ખાબકતા એક પરિવારના ત્રણ સહિત ચાર લોકોના મોત

ઉત્તર પ્રદેશના મથુરાના મગોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કાર નહેરમાં ખાબકી હતી. જેમાં ચાર યુવકોના મોત થયા હતા. તેઓ રાજસ્થાનમાં ...

ઉત્તરપ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર બનશે

ઉત્તરપ્રદેશમાં દેશનું સૌથી મોટું એઆઈ આધારિત ડેટા સેન્ટર બનશે

ઉત્તર પ્રદેશમાં દેશનાં સૌથી મોટા એઆઇ આધારિત ડેટા સેન્ટરની રચના કરવામાં આવશે. આ સંદર્ભમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સંમેલનમાં ...

ઉત્તરપ્રદેશ કફ સીરપ કૌભાંડમાં ઇડીના એકસાથે ૨૫ સ્થળોએ દરોડા

ઉત્તરપ્રદેશ કફ સીરપ કૌભાંડમાં ઇડીના એકસાથે ૨૫ સ્થળોએ દરોડા

ઉત્તર પ્રદેશના કફ સિરપ કૌભાંડના સંદર્ભમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ આજે સવારે 25 સિન્ડિકેટ સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું. ઇડીની ...

ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં ઉશ્કેરાયેલા કન્યાના ભાઈએ જાનૈયાઓ ઉપર કાર ચડાવી

ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં ઉશ્કેરાયેલા કન્યાના ભાઈએ જાનૈયાઓ ઉપર કાર ચડાવી

ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક લગ્ન સમારોહનો આનંદ ગણતરીની ક્ષણોમાં જ લોહિયાળ શોકમાં ફેરવાઈ ગયો. ડીજે સંગીત વગાડવાને લઈને થયેલી સામાન્ય ...

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની કાર નહેરમાં ખાબકતા પાંચના મોત

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની કાર નહેરમાં ખાબકતા પાંચના મોત

ઉત્તર પ્રદેશમાં જાનૈયા સાથે અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે લગ્નથી પરત ફરતી વખતે જાનૈયાઓની ગાડી નહેરમાં ખાબકી હતી. ...

ઉત્તર પ્રદેશ સપાના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન

ઉત્તર પ્રદેશ સપાના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન

ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાની ઘોસી વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન થયું છે. 60 વર્ષીય સુધાકર સિંહને બે ...

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

અયોધ્યા દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી બસને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અકસ્માત નડ્યો છે. જેમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા ...

લખનઉમાં સરકારી બસ ખીણમાં ખાબકી,પાંચ લોકોના મોત, અનેકને ઇજા

લખનઉમાં સરકારી બસ ખીણમાં ખાબકી,પાંચ લોકોના મોત, અનેકને ઇજા

ઉત્તર પ્રદેશમાં ફરી એક દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. યુપીની રાજધાની લખનઉમાં હરદોઈથી લખનઉ આવતી એક સરકારી બસને ગંભીર ...

કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડા વધારે!, સપા ધારાસભ્ય ઈકબાલ મહમૂદના નિવેદનથી હોબાળો

કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડા વધારે!, સપા ધારાસભ્ય ઈકબાલ મહમૂદના નિવેદનથી હોબાળો

સંભલના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈકબાલ મહમૂદે કાવડ યાત્રા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, કાવડયાત્રામાં શિવભક્તો ...

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

ગુજરાતના ગાંધીનગરના ચાર લોકોને કેદારનાથ જતી વખતે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં અકસ્માતન નડ્યો. ગુજરાતના આ યુવકો કેદારનાથ યાત્રા માટે નીકળ્યા હતા, ...

Page 1 of 17 1 2 17