નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ
આત્મનિર્ભર ભારત ત્યારે જ શક્ય છે જ્યારે તેના નાગરિકો નિરોગી હોય, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું. મુર્મુ ઉત્તર પ્રદેશમાં ...
આત્મનિર્ભર ભારત ત્યારે જ શક્ય છે જ્યારે તેના નાગરિકો નિરોગી હોય, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું. મુર્મુ ઉત્તર પ્રદેશમાં ...
ઉત્તરપ્રદેશના સદાબાદ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના ગઢી હરિયા ગામ નજીક યમુના એક્સપ્રેસ વે પર એક ખાનગી ડબલ-ડેકર બસે ઇકો કારને ...
ઉત્તર પ્રદેશના મથુરાના મગોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કાર નહેરમાં ખાબકી હતી. જેમાં ચાર યુવકોના મોત થયા હતા. તેઓ રાજસ્થાનમાં ...
ઉત્તર પ્રદેશમાં દેશનાં સૌથી મોટા એઆઇ આધારિત ડેટા સેન્ટરની રચના કરવામાં આવશે. આ સંદર્ભમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં સંમેલનમાં ...
ઉત્તર પ્રદેશના કફ સિરપ કૌભાંડના સંદર્ભમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ આજે સવારે 25 સિન્ડિકેટ સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું. ઇડીની ...
ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક લગ્ન સમારોહનો આનંદ ગણતરીની ક્ષણોમાં જ લોહિયાળ શોકમાં ફેરવાઈ ગયો. ડીજે સંગીત વગાડવાને લઈને થયેલી સામાન્ય ...
ઉત્તર પ્રદેશમાં જાનૈયા સાથે અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે લગ્નથી પરત ફરતી વખતે જાનૈયાઓની ગાડી નહેરમાં ખાબકી હતી. ...
ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાની ઘોસી વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુધાકરસિંહનું નિધન થયું છે. 60 વર્ષીય સુધાકર સિંહને બે ...
અયોધ્યા દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી બસને ઉત્તર પ્રદેશના જૌનપુરમાં અકસ્માત નડ્યો છે. જેમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા ...
ઉત્તર પ્રદેશમાં ફરી એક દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. યુપીની રાજધાની લખનઉમાં હરદોઈથી લખનઉ આવતી એક સરકારી બસને ગંભીર ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.