ચારધામ યાત્રા અટકી : ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ બંધ
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, કોસી અને કાલી નદીઓમાં પૂર આવ્યું છે. પ્રશાસને લોકોને નદી ...
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, કોસી અને કાલી નદીઓમાં પૂર આવ્યું છે. પ્રશાસને લોકોને નદી ...
ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા આજે રોકી દેવામાં આવી છે. બદ્રીનાથ-વિષ્ણુ પ્રયાગ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલનને કારણે ...
ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઇવે પર ગંગના પાસે મોટરસાઇકલ ખાઈમાં પડી જતા સુરતના મીત કાછડીયા નામના યુવકનું મોત થયું છે. આ ...
ઉત્તરાખંડની ઉત્તરકાશી ટિહરી બોર્ડર પર 15 બજાર ફૂટની ઊંચાઈએ આવેલા સહસ્ત્રતલ ટ્રેક પર એક મોટી દુર્ઘટના થઈ છે. અત્યાર સુધીમાં ...
ચારધામ યાત્રા પર જવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત છે. હરિદ્વાર અને ઋષિકેશમાં શનિવારે સવારે 7 વાગ્યાથી ઑફલાઇન રજિસ્ટ્રેશન ...
આજે શુભ અક્ષય તૃતીયા છે, ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના કપાટ વિધી વિધાન સાથે ખોલવામાં આવ્યા છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ...
ઉત્તરાખંડના જંગલમાં લાગેલી આગના મામલાની સુપ્રીમ કોર્ટમાં બુધવાર, 8 મેના રોજ સુનાવણી થઈ હતી. કોર્ટે ઉત્તરાખંડ સરકારને કહ્યું કે કોઈ ...
શ્રી નાનકમત્તા સાહિબ ગુરુદ્વારા ડેરા કાર સેવાના પ્રમુખ બાબા તરસેમ સિંહની હત્યાના મુખ્ય આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો. 28 માર્ચે બાબા ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 એપ્રિલે રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ચૂંટણી પ્રચાર કરશે. મોદી ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના રૂદ્રપુર અને ...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતાને મંજૂરી આપી દીધી છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ સોશિયલ મીડિયા સાઇટ X પર ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.