Tag: vialonce

ઈકબાલ મંચના પ્રવકતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસા

ઈકબાલ મંચના પ્રવકતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસા

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંસા ભડકી છે. જેમાં ઈકબાલ મંચના પ્રવકતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ લોકો ...

મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો છે : મિથુન ચક્રવર્તી

મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો છે : મિથુન ચક્રવર્તી

પશ્ચિમ બંગાળમાં વક્ફ એક્ટ હિંસા વિવાદ વચ્ચે, ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ કહ્યું- મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો બની ગયા ...

મોથાબારીમાં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ 34 લોકોની ધરપકડ: ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત

મોથાબારીમાં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ 34 લોકોની ધરપકડ: ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મોથાબારીમાં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ...

નાગપુર હિંસાઃ માસ્ટરમાઇન્ડ ફહીમની ધરપકડ

નાગપુર હિંસાઃ માસ્ટરમાઇન્ડ ફહીમની ધરપકડ

મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબના પૂતળાને બાળી નાખવાને લઈને 17 માર્ચના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં પોલીસે બુધવારે માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનને અરેસ્ટ ...

નાગપુરમાં પથ્થરમારો-આગચંપી, વાહનોમાં તોડફોડ; DCP પર કુહાડીથી હુમલો

નાગપુરમાં પથ્થરમારો-આગચંપી, વાહનોમાં તોડફોડ; DCP પર કુહાડીથી હુમલો

ઔરંગઝેબ કબર વિવાદ મામલે મહારાષ્ટ્રમાં હિન્દુ સંગઠનોએ સોમવારે રાજ્યભરમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદએ નાગપુરમાં ઔરંગઝેબના પૂતળાનું ...

જલગાવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

જલગાવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે ભારે બબાલ થઈ છે. અહીંના જલગાવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ ...

મણિપુર હિંસા પાછળ અદ્રશ્ય શક્તિઓ : પૂર્વ ચીફ જસ્ટિસનો મોટો દાવો સિદ્ધાર્થ મૃદુલ

મણિપુર હિંસા પાછળ અદ્રશ્ય શક્તિઓ : પૂર્વ ચીફ જસ્ટિસનો મોટો દાવો સિદ્ધાર્થ મૃદુલ

મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લાવવાની જરૂર છે, નહીં તો અહીં ...

રાજસ્થાનના ટોંકમાં ભડકી હિંસા: પથ્થરમારો-આગચંપી

રાજસ્થાનના ટોંકમાં ભડકી હિંસા: પથ્થરમારો-આગચંપી

રાજસ્થાનની દેવલી-ઉનિયારા (ટોંક) વિધાનસભામાં પેટાચૂંટણીના મતદાન દરમિયાન થયેલો હોબાળો આખી રાત ચાલુ રહ્યો હતો. વિધાનસભાના સમરાવતા ગામમાં અપક્ષ ઉમેદવાર નરેશ ...

મણિપુરના ઉખરુલમાં હિંસા, 3ના મોત: ચુરાચાંદપુરમાં ઉગ્રવાદી માર્યો ગયો

મણિપુરના ઉખરુલમાં હિંસા, 3ના મોત: ચુરાચાંદપુરમાં ઉગ્રવાદી માર્યો ગયો

મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે જુથ વચ્ચે ફાયરિંગ થયુ હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. 10થી વધુ ...

મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 2નાં મોત : 9 ઘાયલ

મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 2નાં મોત : 9 ઘાયલ

મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા હતા. મહિલાની 8 ...

Page 1 of 2 1 2