મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો છે : મિથુન ચક્રવર્તી
પશ્ચિમ બંગાળમાં વક્ફ એક્ટ હિંસા વિવાદ વચ્ચે, ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ કહ્યું- મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો બની ગયા ...
પશ્ચિમ બંગાળમાં વક્ફ એક્ટ હિંસા વિવાદ વચ્ચે, ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ કહ્યું- મમતા બેનર્જી બંગાળી હિન્દુઓ માટે ખતરો બની ગયા ...
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના મોથાબારીમાં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ ...
મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબના પૂતળાને બાળી નાખવાને લઈને 17 માર્ચના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં પોલીસે બુધવારે માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનને અરેસ્ટ ...
ઔરંગઝેબ કબર વિવાદ મામલે મહારાષ્ટ્રમાં હિન્દુ સંગઠનોએ સોમવારે રાજ્યભરમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદએ નાગપુરમાં ઔરંગઝેબના પૂતળાનું ...
મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે ભારે બબાલ થઈ છે. અહીંના જલગાવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ ...
મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લાવવાની જરૂર છે, નહીં તો અહીં ...
રાજસ્થાનની દેવલી-ઉનિયારા (ટોંક) વિધાનસભામાં પેટાચૂંટણીના મતદાન દરમિયાન થયેલો હોબાળો આખી રાત ચાલુ રહ્યો હતો. વિધાનસભાના સમરાવતા ગામમાં અપક્ષ ઉમેદવાર નરેશ ...
મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે જુથ વચ્ચે ફાયરિંગ થયુ હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. 10થી વધુ ...
મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા હતા. મહિલાની 8 ...
બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ હિંસા ચાલુ છે અને આ હિંસાના કારણે સ્થિતિ કાબૂ બહાર થઇ ગઇ છે. બાંગ્લાદેશના ઢાકામાં અનામત વિરોધી ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.