Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નાગપુર હિંસાઃ માસ્ટરમાઇન્ડ ફહીમની ધરપકડ

તોફાનીઓએ મહિલા પોલીસકર્મીનાં કપડાં ઉતારવાની કોશિશ કરી, ખોટી રીતે સ્પર્શ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2025-03-20 11:51:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબના પૂતળાને બાળી નાખવાને લઈને 17 માર્ચના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં પોલીસે બુધવારે માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનને અરેસ્ટ કરી દીધો છે. તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ફહીમ ખાને 500થી વધુ તોફાનીઓને ભેગા કર્યા હતા અને હિંસા ભડકાવી હતી. અથડામણ દરમિયાન તોફાનીઓએ મહિલા પોલીસ અધિકારીનાં કપડાં ઉતારવાનો અને તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો.
ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં આ માહિતી સામે આવી છે. રાતે અંધારાનો લાભ લઈને, ભાલદારપુરા ચોક પાસે તોફાનીઓએ મહિલા અધિકારી સાથે અભદ્ર કૃત્ય કર્યું હતું. 17 માર્ચે થયેલી હિંસક અથડામણ બાદ નાગપુરના 10 પોલીસ જિલ્લા વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ કર્ફ્યુ લાગુ રહ્યો હતો અને 50 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. 19 આરોપીઓને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
ઔરંગઝેબની કબર તોડી પાડવાની વધતી માગ વચ્ચે શિવસેના (UBT)એ બુધવારે ભાજપ પર પ્રહારો કર્યા અને દાવો કર્યો કે શાસક પક્ષ મુઘલ સમ્રાટને છત્રપતિ શિવાજી મહારાજ કરતાં વધુ મહત્વપૂર્ણ માને છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રએ છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની કબરનો સંરક્ષિત સ્મારક દરજ્જો દૂર કરવો જોઈએ જેથી રમખાણો અટકાવી શકાય અને રાજ્યમાં કટ્ટરપંથીઓનો ગુસ્સો શાંત થાય.

Advertisement

ઔરંગઝેબની કબર નો ડ્રોન ઝોન જાહેર

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલ્તાબાદ ખાતે ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણીઓ વચ્ચે વહીવટીતંત્રે મુઘલ શાસકની કબરને ડ્રોન-મુક્ત ઝોન તરીકે જાહેર કરી છે. પોલીસ આ મામલે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ્સ પર નજર રાખી રહી છે અને તેને ડિલીટ કરાવી રહી છે. અત્યાર સુધીમાં આવી 500થી વધુ ઓનલાઈન પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે.

Tags: fahim arrestnagpurvialonce
Previous Post

પોલીસ ચોપડે ચઢેલા નામચીનોને નાથવા ગેરકાયદે મિલકતો પર આજથી ફરી વળશે ‘દાદા’નું બુલડોઝર

Next Post

ભારતમાં 2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ વર્ષ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભારતમાં 2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ વર્ષ

ભારતમાં 2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ વર્ષ

13 મહિનાથી બંધ શંભુ-ખનૌરી બોર્ડર પરથી આજે બેરિકેડિંગ હટાવશે હરિયાણા પોલીસ

13 મહિનાથી બંધ શંભુ-ખનૌરી બોર્ડર પરથી આજે બેરિકેડિંગ હટાવશે હરિયાણા પોલીસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.