Wednesday, December 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અયોધ્યામાં જોરશોરથી ચાલી રહ્યું છે રામ મંદિરનું કાર્ય

મંદિરના 7 લેયરમાં પ્લિંથનું કામ પૂરુ થઈ ગયું

aaspassdaily by aaspassdaily
2022-09-08 11:57:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રામ નગરી અયોધ્યામાં ચાલી રહેલ રામલલાના ભવ્ય મંદિરના નિર્માણને લઈને કરોડો રામ ભક્તો માટે ખુશખબરી છે. તમને જણાવી દઈએ કે રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ વૈદિક અને ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહ્યું છે.
મંદિરના 7 લેયરમાં પ્લિંથનું કામ પૂરુ થઈ ગયું છે. હવે કારીગર ગર્ભગૃહને આકાર આપવાના કામમાં લાગ્યા છે.અત્યાર સુધીમાં વંશીપહારપુરના લગભગ 400 ગુલાબી પથ્થરો ગર્ભગૃહમાં નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ખડકો પર કોતરણીનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જલદી રામ મંદિરના સ્તંભોને જોડવાનું કામ શરૂ થઈ જશે.
ગર્ભગૃહનું મહાપીઠ બનીને તૈયાર છે. આ સિવાય ગૂઢ મંડપનું કામ પણ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે ત્યારબાદ વધુ ઝડપી કામ થશે, જે હેઠળ નૃત્ય મંડપને આકાર આપવાનું કામ પણ જલદી શરૂ થશે. મુખ્ય મંદિરની દિવાલો, થાંભલા અને અન્ય વિભાગો તબક્કાવાર માળખાના ડ્રોઇંગ મુજબ ઉમેરવામાં આવશે.

Tags: ayodhyaRam mandir constructionup
Previous Post

કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરુ

Next Post

હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય બોલે છે

aaspassdaily

aaspassdaily

Related News

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

કુવૈત – હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

December 2, 2025
રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન
આંતરરાષ્ટ્રીય

રશિયાની સંસદમાં આજે ભારત સાથેના સંરક્ષણ કરારને મંજૂરી આપવા માટે મતદાન

December 2, 2025
પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત
તાજા સમાચાર

પાનમસાલા, સિગારેટ અને તંબાકુ ઉપર ૪૦ ટકા જી.એસ.ટી. યથાવત

December 2, 2025
Next Post
હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય બોલે છે

હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય બોલે છે

શિવજીનુ અપમાન કરનાર સ્વામિ. સાધુ સામે પગલાની માગ સાથે આવેદન

શિવજીનુ અપમાન કરનાર સ્વામિ. સાધુ સામે પગલાની માગ સાથે આવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.