Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શિવજીનુ અપમાન કરનાર સ્વામિ. સાધુ સામે પગલાની માગ સાથે આવેદન

વલભીપુરમા ત્રિપાખ સાધુ સમાજ, બ્રહ્મ સમાજ દ્વારા મામલતદારને આવેદન અપાયુ

aaspassdaily by aaspassdaily
2022-09-08 14:10:30
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સ્વામિનારાયણના સંપ્રદાયના સાધુ દ્વારા દેવાધિદેવ મહાદેવને વ્યાસપીઠ ઉપરથી જે ન શોભે તેવા શબ્દોથી મહાદેવની શબ્દોથી ટિપ્પણી કરવામાં આવી હતી તે અનુસંધાને વલભીપુર શહેર અને તાલુકાના તમામ હિન્દુ સમાજ દ્વારા મામલતદાર કચેરી વલભીપુર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ત્રિપાખ સાધુ સમાજ  અને વલભીપુરના બ્રહ્મ સમાજ દ્વારા દેવાધિદેવ મહાદેવની જે સ્વામિનારાયણના સાધુ દ્વારા અમેરિકા જેવા દેશમાં મહાદેવની ટિપ્પણી કરવામાં આવી હતી તે અનુસંધાને સાધુ સમાજ, અન્ય મહાદેવના ભક્તો, સનાતન ધર્મના તમામ પુજરીઓ અને ભક્તો દ્વારા આજે વલભીપુર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને કડકમાં કડક સજા થાય અને આજ પછી કોઈપણ વ્યક્તિ દ્વારા મહાદેવની આવી રીતે ટિપ્પણી કરવામાં ન આવે તે માટે તમામ ત્રિપાખ સમાજ અને સાધુ સમાજ મહાદેવના ભક્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજ પછી કોઈપણ વ્યક્તિ આવી ભૂલ કરશે તો તેને સાખી લેવામાં નહીં આવે તેમજ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરેલ હતી.

Tags: Sadhu samaj aavedanvalbhipur
Previous Post

હિન્દૂ સમાજ ઢોગી નંબર વન છે, સ્વાર્થ માટે ગાય માતા કી જય બોલે છે

Next Post

સિહોર GIDCમાં ટાયરની દુકાનમાં આગ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સિહોર GIDCમાં ટાયરની દુકાનમાં આગ

સિહોર GIDCમાં ટાયરની દુકાનમાં આગ

ખડસલિયા સરકારી માધ્યમિક શાળામાં સાઇબર ક્રાઇમ દિવસની ઉજવણી

ખડસલિયા સરકારી માધ્યમિક શાળામાં સાઇબર ક્રાઇમ દિવસની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.