Tuesday, June 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કાળીયાબીડના વશિષ્ઠ આશ્રમમાં મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને દીપમાળનો કાર્યક્રમ યોજાયો

PM નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સેવા યજ્ઞની પૂર્ણાહુતિ અને દીર્ધાયુ માટે યોજાયો ધાર્મિક કાર્યક્રમ

dharmendravaghela by dharmendravaghela
2026-06-16 12:12:40
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

કાળીયાબીડ સ્થિત વશિષ્ઠ આશ્રમ ખાતે અધિક માસની વિદાય નિમિત્તે ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર મહાયજ્ઞ અને ભવ્ય દીપમાળા સાથે એક અનેરો ત્રિવેણી સંગમ કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ ૧૨ વર્ષના સેવા યજ્ઞ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં તેમજ તેમના દીર્ધાયુ માટે આ ખાસ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાયજ્ઞમાં ભોપાભાઈ સાટીયાએ વિધિવત પૂજા-અર્ચના કરી હતી. ભાગવતાચાર્ય શૈલેષ કનાડાએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભવ્ય યજ્ઞ સંપન્ન કરાવી ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. સવારે ૯ કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સાંજે ૫ વાગ્યે શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરાઈ હતી. ત્યારબાદ સાંજે શિવજીની ભવ્ય દીપમાળા સાથે મહાદેવ અને શ્રી રામચંદ્રજીની આરતી કરવામાં આવી હતી. વશિષ્ઠ આશ્રમના મહંત પ્રેમદાસ બાપુના માર્ગદર્શન હેઠળ જે.પી. ભટ્ટના સફળ સંચાલનથી યોજાયેલા આ દિવ્ય અવસરમાં મોટી સંખ્યામાં ભાવિકોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

Tags: deepmalhavanmodiyagna
Previous Post

વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

Next Post

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો

dharmendravaghela

dharmendravaghela

Related News

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો
ભાવનગર

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો

June 16, 2026
વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી
ભાવનગર

વિશ્વ રક્તદાન દિવસની વિવિધ કાર્યક્રમો સાથે સ્કાઉટ ગાઈડ દ્વારા કરાઈ ઉજવણી

June 16, 2026
ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
ભાવનગર

ગારિયાધારના દારૂના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

June 16, 2026
Next Post
સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો

સિહોરના ઐતિહાસિક સુરકા દરવાજાનો એક ભાગ ધરાશાયી: પ્રાચીન વારસાને લાગ્યો લૂણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.