Friday, August 7, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે રિકવરી એજન્ટો નહીં કરી શકે દાદાગીરી!

RBIએ બદલ્યા નિયમો, ૧ જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2026-08-07 12:22:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જો તમે બેંક કે કોઈ ફાઇનાન્સ કંપની પાસેથી લોન લીધી હોય ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લોન રિકવરીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લોન વસૂલાતના નામે ગ્રાહકો સાથે ગેરવર્તણૂક કે માનસિક દબાણ ન કરવામાં આવે. આ નવા નિયમો આગામી ૧ જાન્યુઆરી, 2027થી અમલમાં આવશે.
નવા નિયમો અનુસાર, રિકવરી એજન્ટો હવે કોઈપણ ગ્રાહકને ધમકાવી શકશે નહીં અને વારંવાર ફોન કે મેસેજ કરીને હેરાન પણ નહીં કરી શકે. સૌથી મહત્વની વાત એ છે કે, સવારે 8 વાગ્યા પહેલા અને સાંજ પછી રિકવરી કોલ કરવાની પણ મંજૂરી રહેશે નહીં. આ ઉપરાંત, એજન્ટો ગ્રાહકના પરિવારજનો કે મિત્રોને પણ પરેશાન કરી શકશે નહીં. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે રિકવરી એજન્ટો કોઈપણ ગ્રાહકનો ફોટો, વીડિયો કે વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર શેર કરીને તેને બદનામ કરી શકશે નહીં. ગ્રાહકની પ્રાઈવેસીનું સંપૂર્ણ ધ્યાન રાખવું ફરજિયાત રહેશે. જો તમે ઈએમઆઈ પર મોબાઈલ ખરીદ્યો હોય, તો બેંક અથવા ફાઇનાન્સ કંપની ફક્ત તે જ મોબાઈલને લોક કરી શકશે, જેના માટે લોન લેવામાં આવી છે. અન્ય કોઈ લોનની વસૂલાત માટે તમારો ફોન લોક કરી શકાશે નહીં. સાથે જ, ફોન લોક થયા બાદ પણ ઇનકમિંગ કોલ અને મેસેજ જેવી જરૂરી સુવિધાઓ બંધ કરી શકાશે નહીં.

Tags: Rbirecovery agent ruls
Previous Post

ચાર દાયકા બાદ બોફોર્સ કેસ બંધ, સુપ્રીમેં અંતિમ અરજી ફગાવી દીધી

Next Post

NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું

dharmendravaghela

dharmendravaghela

Related News

શ્રીલંકા પ્રવાસમાં ભારતને મોટો ઝટકો, કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત, મેચમાંથી બહાર
તાજા સમાચાર

શ્રીલંકા પ્રવાસમાં ભારતને મોટો ઝટકો, કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત, મેચમાંથી બહાર

August 7, 2026
NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું
તાજા સમાચાર

NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું

August 7, 2026
ચાર દાયકા બાદ બોફોર્સ કેસ બંધ, સુપ્રીમેં અંતિમ અરજી ફગાવી દીધી
તાજા સમાચાર

ચાર દાયકા બાદ બોફોર્સ કેસ બંધ, સુપ્રીમેં અંતિમ અરજી ફગાવી દીધી

August 7, 2026
Next Post
NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું

NTA ના નિષ્ણાતોએ જ NEET-UG નું પેપર લીક કર્યું હતું

શ્રીલંકા પ્રવાસમાં ભારતને મોટો ઝટકો, કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત, મેચમાંથી બહાર

શ્રીલંકા પ્રવાસમાં ભારતને મોટો ઝટકો, કેપ્ટન ગિલ ઈજાગ્રસ્ત, મેચમાંથી બહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.