Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં કેન્દ્ર સરકારને થઈ 8.36 લાખ કરોડની આવક

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની આવકગત વર્ષ કરતા 30 ટકા વધારે

aaspassdaily by aaspassdaily
2022-09-19 10:34:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોર્પોરેટ જગત અને વ્યક્તિગત કરદાતાઓએ ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી ખજાનો છલકાવી દીધો છે.
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 8.36 લાખ કરોડ રૂપિયા થયું છે. મંત્રાલયે કહ્યું કે 2022-23 માટે અત્યાર સુધીનું કુલ કલેક્શન (રિફંડ માટે એડજસ્ટ કરતા પહેલા) 8,36,225 કરોડ રૂપિયા છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 6,42,287 કરોડ રૂપિયાની તુલનામાં 30 ટકા વધારે છે.

નાણાં મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 8.36 લાખ કરોડ રૂપિયાના ગ્રોસ કલેક્શનમાંથી 4.36 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ઇન્કમ ટેક્સ અને 3.98 લાખ કરોડ રૂપિયા પર્સનલ ઇન્કમ ટેક્સ (પીઆઇટી)માંથી આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં 17 સપ્ટેમ્બર સુધીમાં પ્રત્યક્ષ કરવેરાની ચોખ્ખી વસૂલાત રૂ.7.01 લાખ કરોડ રહી હતી , જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 23 ટકાનો વધારો દર્શાવે છે. રિફંડ માટે એડજસ્ટ કર્યા બાદ નેટ ટેક્સ કલેક્શન 23 ટકા વધીને 7,00,669 કરોડ રૂપિયા થયું છે. નાણાં મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 2022-23માં 17 સપ્ટેમ્બર સુધીમાં કુલ એડવાન્સ ટેક્સ કલેક્શન 2.95 લાખ કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 17 ટકા વધારે છે.
17 સપ્ટેમ્બર સુધીમાં 1.35 લાખ કરોડનું રિફંડ જારી કરવામાં આવ્યું છે જે ગયા વર્ષની સરખામણીએ 83 ટકા વધારે છે. શનિવાર સુધી આવકવેરા રિટર્ન (આઇટીઆર) પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં આશરે 93 ટકા યોગ્ય રીતે ચકાસાયેલા આઇટીઆર હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિફંડ ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું, જેના પગલે 2022-23 માં જારી કરાયેલા રિફંડની સંખ્યામાં લગભગ 468 ટકાનો વધારો થયો હતો.

Tags: direct taxindiarise
Previous Post

ભાવનગર યુનિવર્સિટીની કલા યાત્રામાં વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના જોડાયા!!

Next Post

વિદ્યાર્થીઓ ISROનાં વૈજ્ઞાનિકો સાથે લોન્ચ કરશે સેટેલાઈટ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વિદ્યાર્થીઓ ISROનાં વૈજ્ઞાનિકો સાથે લોન્ચ કરશે સેટેલાઈટ

વિદ્યાર્થીઓ ISROનાં વૈજ્ઞાનિકો સાથે લોન્ચ કરશે સેટેલાઈટ

21 તારીખે માલધારીઓ નહીં ભરાવે દૂધ

21 તારીખે માલધારીઓ નહીં ભરાવે દૂધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.