Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કારગિલમાં ભૂકંપથી ધરતી ધ્રૂજી, 64 કિમી વિસ્તારમાં આંચકા

aaspassdaily by aaspassdaily
2022-09-19 12:10:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર કારગિલમાં ભૂકંપથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ સવારે 9.30 વાગ્યે આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રિએક્ટર પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપની અસર લદ્દાખના 64 કિમી વિસ્તારમાં જોવા મળી હતી. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.
પહાડી રાજ્ય જમ્મુ કાશ્મીરમાં અઠવાડિયામાં બે વાર ભૂકંપ આવતા કોઈ મોટી હોનારતની શંકા સેવાઈ રહી છે. ત્રણ દિવસ પહેલાના લેહના ધરતીકંપ બાદ આજે લદ્દાખમાં 4.3ની તીવ્રતાના ધરતીકંપે ધરતી ધ્રૂજાવી હતી. સદનસીબે જાનહાનીની કોઈ ખબર નથી. પરંતુ વારંવાર ધરતીકંપના આંચકા આવવા કોઈ મોટી હોનારતનો સંકે છે. લેહના અલ્ચીથી લગભગ 189 કિલોમીટર ઉત્તરમાં લગભગ 4.19 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અલ્ચીથી 89 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં મૂક્યું હતું.

વારંવાર ભૂકંપના આંચકા મોટી હોનારતનો સંકેત


પૃથ્વી વૈજ્ઞાનિકોની ચેતવણી છે કે નાના આંચકા કોઈ મોટી હોનારતનો સંકેત છે. જમ્મુ-કાશ્મીરમાં હાલના સમયમાં સતત નાના-નાના ભૂકંપ આવી રહ્યા છે. શું આ નાના ધરતીકંપો મોટા જોખમની નિશાની છે? આવી સ્થિતિમાં, તેમને હળવાશથી લેવું એ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ હળવા ભૂકંપને મોટી ચેતવણી તરીકે જોવું જોઈએ અને મોટા ભૂકંપની સ્થિતિમાં નુકસાનથી બચવા માટે અગાઉથી જ તેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ.

Tags: Earthquakeindiakargil
Previous Post

સુરતના પાંચ યુવાનો દમણના દરિયામાં નાહવા પડ્યા, બેને બચાવાયા ત્રણની શોધખોળ

Next Post

જીએસટી ટીમે માર માર્યાનો વલીનો આક્ષેપ

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
જીએસટી ટીમે માર માર્યાનો વલીનો આક્ષેપ

જીએસટી ટીમે માર માર્યાનો વલીનો આક્ષેપ

શહેરમાં ૧.૦૭ લાખ બાળકોને કરાયું પોલીયો રસીકરણ

શહેરમાં ૧.૦૭ લાખ બાળકોને કરાયું પોલીયો રસીકરણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.